Western Times News

Gujarati News

National

બેંગ્લુરૂ: દેશા ઘણા શહેરોમાં મૃતકોના અંતિમ સંસ્કાર અથવા તો તેની દફનવિધિ માટે ઘણી કંપનીઓ શરુ રથઈ છે જે કોર્પોરેટ સ્ટાઈલમાં...

રાયપુર: છત્તીસગઢના કોરબા જીલ્લામાં મધ્યપ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પ્યારેલાલ કંવરના પરિવારના ત્રણ સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યો છે.પોલીસે કહ્યું કે...

નવીદિલ્હી: રામ નવમીના દિવસે. ભગવાન શ્રી રામના જન્મની ઉજવણીનો દિવસ હતો જાે કે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે લોકો ઘરની...

નવીદિલ્હી: ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ આજે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું હતું તેમણે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ટ્‌વીટનો હવાલો...

લખનૌ: કુખ્યાત અપરાધી વિકાસ દુબેના એન્કાઉન્ટર મામલામાં ઉતરપ્રદેશ પોલીસને મોટી રાહત મળી છે.ઉત્તરપ્રદેશ પોલીસને પુરાવાના અભાવમાં સુપ્રીમ કોર્ટથી કિલન ચીટ...

નવીદિલ્હી: દિલ્હી સરકારે લોકડાઉન દરમિયાન પ્રવાસી દૈનિક અને નિર્માણ કાર્યમાં લાગેલ શ્રમિકની ભલાઇ માટે પ્રતિબધ્ધ છે. સરકારે લોકડાઉનમાં તેમના રહેવાની,...

નાસિકની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર આપવામાં આવી રહી છે ત્યારે આજે બપોરે અચાનક ઓક્સિજન લીક થતા તેમનો સપ્લાય અટકાવી દેવામાં...

નવી દિલ્હી: દેશમાં કોવિડ સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પોતાની જામનગર રિફાઇનરીમાં પ્રતિ દિવસે ૭૦૦ ટનથી...

રાજ્યના ૨૮માંથી ૨૦ જિલ્લાઓમાં લોકડાઉન, નક્સલ પ્રભાવિત શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અનોખી ઓફર બીજાપુર,  કોરોના વાયરસની રસી લીધા પછી પણ...

ગત અઠવાડિયે કેન્દ્રના આવી રસી માટેની મંજૂરીઓને ફાસ્ટ ટ્રેક કરવાના ર્નિણય બાદ આ કંપનીએ અરજી કરી નવી દિલ્હી, મલ્ટિનેશનલ ફાર્મા...

નવીદિલ્હી: એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન અલીગઢને સ્માર્ટ સિટીનો દરજ્જાે અપાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે તો બીજી બાજુ શહેરના...

બેંગ્લોર: દેશભરમાં કોરોનાની સારવાર માટેના રેમડેસિવિર ઈન્જેક્શનની અછત છે અને આવા સમયમાં લોકોની મજબૂરીનો લાભ લઈને પૈસા ખંખેરનારા તત્વો સક્રિય...

રાંચી: કોરોનાના કહેરે હવે માઝા મુકી છે અને મેડિકલ સુવિધાઓ પરનુ ભારણ અસહ્ય બની ગયુ છે.હોસ્પિટલોમાં અંધાધૂધીની સ્થિતિ પ્રવર્તી રહી...

મુંબઈ: હાલ કોવિડ-૧૯ મહામારીને કારણે દેશભરમાં ઓક્સિજન સિલિન્ડર્સની ભારે માગ છે, જેને પરિણામે આ કંપની પોતે અત્યારે એનબીએફસી બિઝનેસ કરતી...

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે હિમાચલ પ્રદેશની આઈઆઈટી મંડીના વૈજ્ઞાનિકોએ પીપીઈ કીટ અને માસ્ક માટે એક એવું ફેબ્રિક તૈયાર...

નવી દિલ્હી: દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે રસીકરણ અભિયાનને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે વિદેશી રસીઓને ધડાધડ મંજૂરી આપવા માંડી છે...

લખનૌ: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કોરોના વાયરસના વધતા જતા કેસો અને વિકટ પરિસ્થિતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. માયાવતીએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.