Western Times News

Gujarati News

National

જાેશીમઠ, ઉત્તરાખંડમાં એનટીપીસીની તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પરથી વધુ ૫ મૃતદેહ મળી આવ્યા છે. ૭ ફેબ્રુઆરીએ ગ્લેશિયર ફાટવાના કારણે થયેલી...

પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ, એમપીમાં કેસની સંખ્યા વધી ઃ કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધી નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કેસમાં...

દુબઈ: યુએઈના અરબી દૈનિકએ જણાવ્યું છે કે, એક વિચિત્ર ઘટનામાં દુબઇમાં યુવકે તેની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે ઊંટના બચ્ચાંની ચોરી...

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની જંગમાં ગરીબ દેશોને લાખોની સંખ્યામાં વેક્સીન આપવા માટે ભારતની આખા દેશમાં પ્રસંશા થઇ રહી છે....

નવીદિલ્હી: દેશમાં કોરોના વેક્સીનેશનની વધતા જતા દરની વચ્ચે ફરી એકવાર કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસ ના કેસ વધવા લાગ્યા છે. તેને...

કોલકતા: પંજાબ સ્થાનિય સ્વરાજની ચૂંટણીમાં ભાજપની હાર થતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. તેમણે ચૂંટણીના પરિણામો સાથે...

ઈંદૌર: દેશના સ્વચ્છ શહેરોમાં અગ્રીમ સ્થાને સુમાર એવા ઈંદૌર શહેરની મહાનગરપાલિકાના કમિશ્નરે અજીબોગરીબ બેઠક લીધી. સામાન્ય રીતે મહાનગરપાલિકાની બેઠકો એસી...

નવી દિલ્હી: ભારતમાં વેક્સિનેશનના મહાઅભિયાન વચ્ચે કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. કોરોના એક જ દિવસમાં ત્રણ અઠવાડિયાની ટોચની સપાટીએ પહોંચ્યો...

નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂત સંગઠનોના મોટા નેતાઓને વિધાનસભામાં લંચ આપશે. આ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. ત્રણ...

પાનીપત: પાનીપતમાં બેરોજગારીનું એક સફેદ સચ્ચાઇ સામે આવી છે. અહીં પાનીપત કોર્ટમાં પટાવાળાની નોકરી માટે ૧૩ પદો ઉપર ૨૭,૬૭૧ યુવાનોએ...

નવીદિલ્હી: દેશમાં ફરીથી કોરોનાના વધતા આંકડા ડરાવવા લાગ્યા છે. ભારતમાં કોરોના વાયરસના વધતા ગ્રાફનો અંદાજ તે પરથી જ લગાવી શકાય...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બેંકોમાં લોકર સુવિધા વ્યવસ્થાપન અંગે ૬ મહિનામાં નિયમો બનાવવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ...

પટણા: બિહારમાં નિયંત્રક અને મહાલેખાપરીક્ષક(કેગ) રિપોર્ટ આવ્યા બાદ હંગામો મચી ગયો છે કેગના રિપોર્ટમાં કૌભાંડની ધમક સંભળાયા બાદ રાજકીય પારો...

લખનૌ: ઉત્તર પ્રદેશ પ્રભારી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો માટે ભાજપ સરકાર પર નિશાન...

લખનૌ: સપા સંરક્ષક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની વહી અપર્ણા યાદવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયા...

નવીદિલ્હી: ભારત વિદેશી રાજદ્વારીઓના જમ્મુ કાશ્મીર પ્રવાસ દ્વારા પાકિસ્તાનના આતંકી ભૂમિકાની પોલ ખોલવા ઇચ્છે છે. ૨૪ દેશોના રાજદ્વારીઓએ જમ્મુ કાશ્મીરનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.