Western Times News

Gujarati News

National

૫૪ ટ્રેન ઉત્તરીય વિસ્તારથી ચલાવાશે, તહેવારો માટેની ૧૦૦ ટ્રેન ૧૦ એપ્રિલ ૨૦૨૧ સુધી દોડાવવામાં આવશે નવી દિલ્હી, કોરોના મહામારી રોકવા...

અમદાવાદ,  ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા ૨૨ યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશમાં આરટી પીસીઆર ટેસ્ટના રિપોર્ટ પછી આ અંગેની સમગ્ર...

વેક્સિનેશન માટે માત્ર રજિસ્ટ્રેશન કરાવવું પડશે, સરકારી કે પ્રાઈવેટ સેન્ટર્સ ઉપર સરળતાથી વેક્સિન મળી જશે નવી દિલ્હી,ભારત સરકારે કોરોના વેક્સિનેશનને...

નવીદિલ્હી: મંગળવારે શહીદ દિવસના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશના સપૂત ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલી આપી હતી અને...

નવીદિલ્હી: દેશમાં પહેલી એપ્રિલથી ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે. કેન્દ્રીય કેબિનેટે આજે મંગળવારે તેની જાહેરાત કરી...

ઝુઝનુ: રાજસ્થાનમાં ઝુઝનુંમાં દુષ્કર્મની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. અહીંના નવાલગઢ વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાનો કિસ્સો...

શ્રીનગર: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ને સંભાળવામાં લાગેલ મહેબુબા મુફતીના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઇ રહ્યાં છે.ત્યારે એકવાર ફરી શ્રીનગર નગર...

જયપુર: ભારતભરમાં કોરોના સંક્રમિતોના કેસોમાં ધરખમ વધારો થવા પામ્યો છે. રાજસ્થાનમાં પણ પહેલા કરતા અત્યારે કોરોના સંક્રમિતોનો આંક દીવસેને દીવસે...

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં ચુંટણીને લઇ પ્રચારનું કામ જાેરો પર છે અહીં ગોસાબામાં એક જાહેરસભો સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું...

નવી દિલ્હી: રેલવેમાં મુસાફરી કરનારા લોકોને ધુમ્રપાનની આદત ભારે પડી શકે છે. હકીકતે ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અથવા તો...

નવીદિલ્હી: અમેરિકાના જાે બાઇડન પ્રશાસને ફેડરલ કોર્ટથી પાકિસ્તાની મૂળના કેનેડાઇ વેપારી તહવ્વુર રાણીના પ્રત્યર્પણ માટે ભારતની વિનંતીને સર્ટિફાઇ કરવાની વિનંતી...

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં મંગળવારે એક મહત્વપૂર્ણ નિણર્ય લીધો છે. કોર્ટે ચુકાદામાં કહ્યું કે સંપૂર્ણ વ્યાજને માફ...

નવીદિલ્હી: રાજયસભામાં આજે વિવિધ પક્ષોના સભ્યોએ હાથથી મેલુ ઉપાડવાનો કચરો સાફ કરવાની કુપ્રથા,ઓરિસ્સાના સંબલપુર રેલવે સ્ટેશનને બંધ કરવાનો કૃષિ ક્ષેત્રમાં...

અયોધ્યા: અયોધ્યામાં હાઈવે પર દુર્ઘટનામાં ૬ લોકોના મોત થયા છે, જ્યારે ૨ મુસાફરો હજુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તોની સારવાર...

નવીદિલ્હી: કેન્દ્રીય મત્રી રવિશંકર પ્રસાદે આજે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં પણ એક ખેલા થઇ રહ્યું છે.એ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં સંબોધન કર્યું હતું જેમાં પીએમ મોદીએ ભાજપના સાંસદોને પોતાનો સંદેશ આપ્યો....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.