જયપુર: સાઈકલોન તાઉ-તે મંગળવારે રાતે રાજસ્થાન પહોંચ્યું હતું. તેની આજે જયપુર, અજમેર અને ભરતપુરમાં ઘણી અસર જાેવા મળી રહી છે....
National
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરની સ્થિતિને નિયંત્રિત કરવા અને ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ૨થી ૧૮ વય જૂથના બાળકો ઉપર...
કેન્દ્ર સરકારે કહ્યું કે ટેસ્ટિંગ વધારવાથી ફાયદો થયો છે અને ૧૪ અઠવાડિયામાં અઢી ગણું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે નવી દિલ્હી:...
નવીદિલ્હી: દેશને કોરોના કટોકટીથી બચાવવા માટે, રસીકરણને અત્યારે શ્રેષ્ઠ સોલ્યુશન કહેવામાં આવી રહ્યું છે. જાેકે દેશના ઘણા રાજ્યોમાં રસીની તીવ્ર...
નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો આવી રહ્યો છે પણ મોતના આંકડા હજી પણ લોકોને ડરાવી રહ્યા છે. આ...
મુંબઈ: ચક્રવાતી વાવાઝોડા ટાઉતેના કારણે બાર્જ પી-૩૦૫ના ડૂબ્યા બાદ બોમ્બે હાઈ પાસેથી સમુદ્રમાં ૧૪ મૃતદેહ મળી આવ્યા છે. મળતી જાણકારી...
નવીદિલ્હી: અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી...
આ દરમિયાન જ મોટાભાગના તહેવારો પણ આવતા હોય છે, જેના કારણે કોરોના કેસમાં વધારો થઈ શકે છે ગાંધીનગર, મહામારી દરમિયાન...
એક્સપર્ટ ગ્રુપે તથ્યોને ધ્યાનમાં રાખીને સૂચન કર્યું, અગાઉ છ માસ બાદ વેક્સિન માટેનો સમય નક્કી કરાયો હતો નવી દિલ્હી, કોરોના...
નવી દિલ્હી, દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતી હોય એવું લાગી રહ્યું છે. સતત બીજા દિવસે એક દિવસમાં નોંધાતા સંક્રમણના...
પરિવારમાં પુત્રના લગ્ન હતા, જેમાં પરિવાર અને આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો નવી દિલ્હી, બિહારનાં જમુઇ ગામમાં કોરોના...
LIC તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાે વીમાધારકની મૃત્યુ કોરોનાના કારણે થઈ છે અને પરિવારજનોને નગર નિગમેં મૃત્યુ...
નવીદિલ્હી: હત્યાના કેસમાં બે અઠવાડિયાથી ફરાર રહેલા ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર પર દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ...
નવીદિલ્હી: કોરોના રોગચાળાની બીજી તરંગની અસર હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે, પરંતુ નિષ્ણાતોની ત્રીજી તરંગે જારી કરેલી ચેતવણીથી...
ગાંધીનગર: ભારતીય હવામાન ખાતાએ કહ્યું છે કે, તાઉતે ગુજરાત દરિયાકાંઠે ખૂબ જ તીવ્ર ચક્રવાતનું વાવાઝોડું ત્રાટક્યું છે. વિભાગે કહ્યું કે,...
ગાઝા: ગાઝા પર થઇ રહેલાં હવાઇ હુમલામાં ઘણાં માસૂમોનાં જીવ ગયા છે. પેલેસ્ટાઇનની જીંદગીનો કોઇ ભરોસો નથી. આ વચ્ચે જીવન-મોતનાં...
કોરોના વાયરસ મહામારીની વચ્ચે અનેક લોકોના ઘર ઉજડી ગયા છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી રાફેલ પરિવારની કહાણી ખૂબ જ...
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસથી પ્રભાવિત રાજ્યો અને જિલ્લાઓઓના સ્થાનિક અધિકારીઓ સાથે...
નવી દિલ્લી: ઘણાં લોકોને જમતી વખતે ઉપરથી મીઠું (નમક) નાંખીને ખાવાની આદત હોય છે. જાે તમને પણ આ આદત હોય...
ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયોે, ભારતમાં ૧૪ દિવસમાં જ ૫૦ લાખ કેસ નોંધાયા અગાઉ આ સંખ્યા પાર કરતા ૧૨૧...
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરમાં લાખો લોકોના મોત થયા છે અને તેની સાથે સાથે અત્યાર સુધીમાં બીજી લહેર દરમિયાન ૨૬૯...
નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેરમાં કોરોનાના દર્દી માટે કારગર મનાયેલી પ્લાઝ્મા થેરેપીને કેન્દ્ર સરકારે કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી હટાવી દીધી છે....
મુંબઈ: સોમવારે તાઉતે નામનું વાવાઝોડું મુંબઈ ટકરાયું હતું. જેના કારણે દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળ્યા હતા તેમજ ભારે વરસાદ પણ વરસ્યો...
નવી દિલ્હી: કોરોના વાયરસને માત આપવા માટે દેશમાં વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે વેક્સિનની નીતિઓમાં સતત ફેરફાર...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અનેક જિલ્લા અને રાજ્યોના અધિકારીઓ સાથે વાતચીત કરી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં વડાપ્રધાન મોદીએ અધિકારીઓ...
