Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ખેડૂત આંદોલનને લઈ ભારતને કથિત રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરવા માટે તૈયાર કરવામાં આવેલી રણનીતિનો ખુલાસો થયા બાદથી...

છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ હજાર લોકો સંક્રમિત નવીદિલ્હી, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૮૨,૬૩,૮૫૮ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે....

ચૈન્નાઈ કોરોના કાળમાં પ્રથમ વખત સ્ટેડિયમમાં દર્શક ક્રિકેટ જાેવા માટે પહોંચ્યા છે. શરૂઆત ચેન્નઈના ચેપકમાં ચાલી રહેલી ભારત અને ઈગ્લેન્ડ...

કે સી મહિન્દ્રા  એજ્યુકેશન ટ્રસ્ટે વિદેશમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા વ્યાજમુક્ત લોન સ્કોલરશિપ્સ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવી-અરજી કરવાની...

આ ટેન્કનું નિર્માણ અને વિકાસ સંપૂર્ણપણે ડીઆરડીઓએ કર્યું છે-પ્રધાનમંત્રી મોદીએ આર્મીને અર્જુન ટેન્ક સોંપી નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે...

મુંબઈ: સેલિબ્રિટી બિઝનેસમેન અને બોલીવુડની જાણીતી અભિનેત્રીના પતિનું નામ મુંબઈ પોલીસે ઝડપેલા પોર્ન રેકેટમાં ખૂલ્યું છે. એક મોડેલે કરેલા આક્ષેપ...

નવી દિલ્હી: લોકસભામાં આજે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન વિધેયક પાસ થઇ ગયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે લોકસભામાં...

લખનૌ: ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. આ બધા વચ્ચે આઘાતજનક સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ધુમ્મસના...

બકસર: બિહારના બકસરમાં પ્રશાસને ચુંટણી રણનીતિકાર અને જનતા દળ યુના પૂર્વ નેતા પ્રશાંત કિશોરના પૈતૃક ઘરની ચારદિવાલો તોડી નાખી છે.આ...

નવીદિલ્હી: ભારતીય આર્મી ચીફ જનરલ મનોજ નરવાને કહ્યું છે કે ભારતે તેના આસપાસના દેશો સાથે કનેક્ટિવિટી વધારવાની જરૂર છે, જેથી...

નવીદિલ્હી: નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુભવ પર આધારિત છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા....

મુંબઇ: મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ શિવસેનાના એક મંત્રી પુણેમાં યુવતીની આત્મહત્યાના કેસમાં ફસાઈ ગયા છે. તેની સાથે સંકળાયેલી ઓડિઓ ક્લિપ સોશિયલ મીડિયા...

કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણી પહેલા ભાજપથી મળી રહેલ કડક ટકકરની વચ્ચે હવે મુખ્યમંત્રી મમતા બેનર્જી ગરીબોને લલચાવવા માટે મા કી...

નવીદિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ-કાશ્મીર પુર્નગઠન સંશોધન વિધેયક પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, જ્મ્મુ કાશ્મીરની સ્થિતિને આપણે...

પટણા: પ્રદેશમાં કોરોના તપાસમાં ગેરરીતીઓ પકડાયા બાદ સરકારે જમુઇના સિવિલ સર્જન પ્રભારી ચિકિત્સા પદાધિકારી પ્રતિરક્ષ પદાધિકારી સહિત સાત લોકોને બરતરફ...

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના નિવેદનનું ખેડૂત નેતા રાકશે ટિકૈતે સમર્થન આપ્યું છે. ટિકૈતે એક સવાલના જવાબમાં કહ્યું કે, હા.. એવું...

નવીદિલ્હી: ટિ્‌વટર અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા ગતિરોધને સમાપ્ત કરવા માટે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે આખરે આઈટી મંત્રાલય દ્વારા નિર્દેશિત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.