Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે બિહાર સરકારે મંગળવારે કેન્દ્રને સીબીઆઈ તપાસ માટે ભલામણ મોકલી હતી. હવે કેન્દ્રએ બિહાર સરકારની...

મુંબઈ, કોરોના વાયરસના કહેરથી સામાન્ય જ નહીં પરંતુ જાણીતી હસ્તીઓ પણ પરેશાન છે. લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ અમિતાભ...

વોશિંગ્ટન, રામ નામનો નાદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ સંભળાઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમયે...

કોસલા, રામ મંદિર માટે ભૂમિપૂજન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્યાં હાજર લોકોને સંબોધિત કરતાં જણાવ્યું કે, પાંચ સદી...

નવી દિલ્હી, દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોવિડ-૧૯થી થનારા મોતના આંકડાઓ પણ ચોંકાવનારા છે. દુનિયામાં કોરોના વાયરસથી થયેલા...

નવી દિલ્હી, સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યાનાં મામલાની તપાસ પર કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કેન્દ્રએ નૈતિકતાથી...

નવી દિલ્હી, દરભંગાના મૂળ નિવાસી નવીનકુમાર ચૌધરીએ ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તેને કાશ્મીરમાં વસવાનો અધિકાર મળી શકે....

નવી દિલ્હી, ભારતીય અર્થવ્યવસ્થાનો ખરાબ દોર હવે લગભગ થઈ ચૂક્યો છે. નાણાં મંત્રાલયે બહાર પાડેલ એક રિપોર્ટમાં આવું તારણ આપ્યું...

કેટલાક નારાજ સભ્યો પાર્ટીમાં શરત સાથે પાછા આવવા તૈયાર, એસઓજીની નોટિસ સામે પાયલટે વાંધો ઊઠાવ્યો જયપુર,  રાજસ્થાનના રાજકીય ડ્રામામાં નવો...

૪૫ ટકા શ્રમિકો પાછાં ફરવાની તૈયારીમાં-૧૧ રાજ્યોમાં એનજીઓએ કરેલો સર્વેઃ ગ્રામ વિસ્તારોમાં પૂરતું કામ-રોજી મળતાં નથી એટલે શહેરોમાં પાછાં ફર્યા...

સાઈકલ રિપેરિંગનું કામ કરતા મોહમ્મદ શરીફે પચીસ હજારથી વધુ બિનવારસી શબનો અંતિમ સંસ્કાર કર્યા છે અયોધ્યા,  શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર...

નવી દિલ્હી,  બુધવારે અયોધ્યામાં ભવ્ય અને ઐતિહાસિક રામંદિરનું ભૂમિપૂજનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫મી ઓગસ્ટે રામમંદિરનું...

નવી દિલ્હી, ૨૦૧૯માં લેવાયેલી યુપીએસસીની પરીક્ષાનુ પરિણામ જાહેર કરાયું છે. જેમાં હરિયાણાના પ્રદીપ સિંહે આખા ભારતમાં પહેલુ સ્થાન મેળવ્યુ છે.બીજા...

નવીદિલ્હી, અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧ બી વિઝા ધારકોને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે સોમવારે એચ-૧બી વિઝાને લઈને એક કાર્યકારી...

નવીદિલ્હી, ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ૪ મુખ્ય માંગની સાથે ૧૦ ઓગસ્ટથી દેશ અને પ્રદેશમાં ૩ દિવસની હડતાલ રાખવાનું નક્કી...

અયોધ્યા, ૫ ઓગસ્ટે રામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિ પૂજન ઠીક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની ધરતી પરતી દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન...

મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઉત્તર પ્રદેશમાં કોવિડ -૧૯ ની ગંભીર પરિસ્થિતિને કારણે ૫ ઓગસ્ટે રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.