ઉત્તર પાશ્ચિમ રેલ્વેના અજમેર-પાલનપુર સેક્શન પર ભીમાના-માવલ સ્ટેશનો વચ્ચે પૈચ ડબલીંગ કાર્ય ચાલુ કરવા માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે પશ્ચિમ...
National
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં જીત મેળવવા બદલ યુનાઇટેડ કિંગડમ (યુકે)ના પ્રધાનમંત્રી શ્રી બૉરિસ જ્હૉનસનને...
5-7 માર્ચ દરમિયાન ’ઇન્ડિયા ફાર્મા એન્ડ ઇન્ડિયા મેડિકલ ડિવાઇસ-2020’ કોન્ફરન્સ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાશે અમદાવાદ, અમદાવાદમાં આગામી 5-7 માર્ચ, 2020 દરમિયાન ગાંધીનગરમાં...
બેઇજિંગ, નાગરિકતા સંશોધન બિલ પર ભારતને ચીનનો સાથ મળ્યો છે. પાકિસ્તાન ભલે આ મુદ્દે ભારતને બદનામ કરવા માટે ધમપછાડા કરી રહ્યુ...
વોશિંગ્ટન, પાકિસ્તાન જો પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને નિભાવવાની પધ્ધતિ શોઘી લે અને પોતાની જમીનને આતંકવાદીઓ માટે પનાહગાહ ન બનવા દે તો...
નવીદિલ્હી, સાહિત્ય અકાદમીએ અંગ્રેજી માટે પૂર્વ મંત્રી શશિ થરૂર,હિન્દી માટે નંદકિશોર આચાર્ય ઉર્દૂ ાટે પ્રો શાફે કિદવઇ અને પંજાબી ભાષા...
નવીદિલ્હી: જીએસટી કાઉન્સિલની આજે અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે જીએસટી કાઉન્સિલે ...
હૈદરાબાદ: તેલંગાણાના હૈદરાબાદમાં મહિલા પશુ તબીબ પર રેપ અને મર્ડરના મામલામાં સામેલ રહેલા અને હાલમાં પોલીસ એન્કાઉન્ટરમાં ફુંકાયેલા ચાર નરાધમો...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે પર્સનલ ઇન્કમ ટેક્સ રેટમાં ઘટાડો કરવાની યોજના ધરાવે છે. સાથે સાથે ...
અમને હજુ પણ તારીખ ઉપર તારીખ મળી રહી છેઃ પટિયાલા કોર્ટના નિર્ણય બાદ નિર્ભયાની માતાએ વ્યક્ત કરીઃ ડેથ વોરંટના મામલે...
નવી દિલ્હી, પાકિસ્તાનથી જોડાયેલી લાઇન ઑફ કંટ્રોલ એટલે કે એલઓસી પર કોઈપણ સમયે સ્થિતિ બગડી શકે છે. સેના પ્રમુખ જનરલ...
રાંચી, ઝારખંડમાં પાંચમાં અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જોરદાર ઝંઝાવતી પ્રચાર...
નવી દિલ્હી : નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યૂનલે (NCLAT) બુધવારે સાયરસ મિસ્ત્રીના હકમાં નિર્ણય સંભળાવતા તેમને ફરીથી ટાટા સન્સના ચેરમેન...
હૈદરાબાદ, અત્યાર સુધી તેલંગણા અને આંધ્રપ્રદેશની જોઈન્ટ રાજધાની હૈદરાબાદ હતી પરંતુ હવે આંધ્રપ્રદેશે પોતાની અલગ રાજધાનીની જાહેરાત કરી દીધી છે....
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન બિલ પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે...
વર્ષ ૨૦૦૮માં જયપુરને હચમચાવી મુકનાર સિરિયલ બોંબ ધડાકાના કેસમાં ૮૦ના મોત થયા હતા, ૨૧૬ લોકો ઇજાગ્રસ્ત થયા હતા: એક નિર્દોષ...
૨૫-૨૬ રાઉન્ડ ગોળીબારથી ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ બિજનૌર, ઉત્તરપ્રદેશના બિજનૌર જિલ્લાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગોળીબારથી ખળભળાટ મચી ગયો છે....
મુસ્લિમોમાં ભય ફેલાવવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે રાંચી, ઝારખંડમાં પાંચમાં અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે...
25-25 હજાર રૂપિયાની બે બાંહેધરીના આધારે જામીન અમદાવાદ, મોડલ અને અભિનેત્રી પાયલ રોહતાગીને આજે જામીન મળી ગયા હતા. ૨૫-૨૫ હજાર...
નવીદિલ્હી: નાગરિક સુધારા કાનુનની સામે વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં હિંસા, આગ અને તોડફોડની ઘટનાના સંબંધમાં પોલીસે હજુ...
નવી દિલ્હી, ધ રિસાયક્લિંગ ઓફ શીપ્સ બીલ 2019 એ એક કાયદો બની ગયો છે. તા. 13 ડિસેમ્બર, 2019ના રોજ ભારતના...
ગુવાહાટી: નાગરિક સુધારા બિલની સામે દેશના જુદા જુદા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન જારી છે. જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોબાઇલ અને...
નવી દિલ્હી, નાગરિક્તા સુઘારા કાયદો(CAA) વિરૂધ્ધ અને જામીયામાં થયેલી ઘટના બાદ હવે નોર્થ ઇસ્ટ દિલ્હીનાં જાફરાબાદમાં પણ આદોલન તેજ થઇ...
નવી દિલ્હી, સમગ્ર દેશમાંના નામથી શહેર-શહેરમાં પેટ્રોલ પંપ ખુલશે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બ્રિટનની એનર્જી કંપની બીપી પીએલસી વચ્ચે...
નવી દિલ્હી, લેફટન્ટન જનરલ મુકુંદ નરવાણે ભારતીય સેનાના નવા પ્રમુખ હશે. 31 ડિસેમ્બરે જનરલ બિપિન રાવત નિવૃત્ત થઈ રહ્યા છે.એ...