Western Times News

Gujarati News

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, ભારતના ૭૩માં સ્વાતંત્ર્ય દિન નિમિતે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, શાહીબાગ ના પ્રાંગણમાં રાજસ્થાન જૈન વેલ્ફેર સોસાયટી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, આશિર્વાદ ફાઉન્ડેશન, રોટરી કલબ ઓફ અમદાવાદ એરપોર્ટ, અમદાવાદ જાયન્ટના વિવિધ ગ્રુપ, એસ. વી. આર્ટસ કોલેજ તથા વિવિધ સંસ્થાઓના સહયોગથી સરદાર પટેલ નેશનલ મેમોરિયલના મહામંત્રી સીએ. આર. એસ. પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપરોક્ત સંસ્થાઓના વડાઓ તેમજ મહાનુભાવો સહીત 700 થી વધુ વ્યક્તિઓ ઉપસ્થિત રહીઉત્સાહભેર ઉજવણી કરેલ હતી.  સંસ્થાના સીઈઓ શ્રી એસ. ટી. દેસાઇએ કાર્યક્રમનુ સંચાલન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.