Western Times News

Gujarati News

BAPS સ્વામિનારાયણ મંદિર, ચકલાસીમાં હિંડોળા ઉત્સવ

BAPS સ્વામિનારાયણ મંદિર, ચકલાસીમાં તારીખ ૧૬ જુલાઈ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવકો દ્વારા વિવિધ કલાત્મક હિંડોળા બનાવી ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે.આ ઉત્સવમાં હરિભક્તોએ વિશેષસેવા કરી ઠાકોરજી પ્રત્યે પોતાની ભક્તિ અદા કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.