Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશનના પ્રાંગણમાં મહાદેવની પાલખીયાત્રા

અમદાવાદ,  શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસે અમદાવાદ મહાનગરપાલિકા કંપાઉન્ડ માં આવેલ મહાબળેશવર મહાદેવની પાલખીયાત્રા પ્રતિ વરસ યોજનામાં આવે છે. આજે અમાસ હોઈ દાદાની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. મ્યુનિસિપલ કંપાઉન્ડમાં પાલખીયાત્રાની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં શીવભકતો તેમજ મ્યુનિસિપલ કર્મચારીઓ ભારે ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.