Western Times News

Gujarati News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા

તા. 10-06-2019 ના રોજ  સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક, પુજા,અર્ચન કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને   શ્રી સોમનાથ મહાદેવનું સ્મ્રુતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું,  સાથે ટ્રસ્ટના સલાહકાર  ભાવેશભાઇ વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.