Western Times News

Gujarati News

વાયુસેનાના જહાજ દ્વારા NDRF ની ટીમને જામનગર ખાતે ઉતારવામાં આવી

જામનગર: ભારતીય વાયુસેનાના જહાજ દ્વારા NDRF ની ટીમને જામનગર ખાતે ઉતારવામાં આવી. આવનાર તોફાનથી લડવા માટે ભારતીય વાયુસેના સંપૂર્ણ સજ્જ બની ને તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.