Western Times News

Gujarati News

નિર્વાસિત લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણ૫ત્ર એનાયત કરાયા

અમદાવાદના નિર્વાસિત લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણ૫ત્ર એનાયત કરવામાં આવ્યા. ઉ૫રોકત પ્રમાણ૫ત્રો નિયત કાયદાકીય પ્રક્રિયા અનુસરીને આ૫વામાં આવ્યા હતા.   અમદાવાદ કલેકટરે તમામ લાભાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.