Western Times News

Gujarati News

શ્રી પદ્મપ્રભસ્વામિ ભગવાનના જિનાલયની ૧૫૬મી વર્ષગાંઠ અવસરે ધ્વજારોહણ કરાયું.

અમદાવાદ સારંગપુર તળિયાની પોળમાં આવેલા શ્રી પદ્મપ્રભસ્વામિ ભગવાનના જિનાલયની ૧૫૬મી વર્ષગાંઠ અવસરે વૈશાખ સુદ – ૭ ને રવિવારે સ્નાત્રપુજા ભણાવીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

પરમાત્માને ફૂલની સુંદર આંગી  રચવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં પ્રભુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.