Western Times News

Gujarati News

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટ્રેનો બે વર્ષ પછી ફરી શરૂ કરાશે

નવીદિલ્હી,કોરોના મહામારીને કારણે બંધ પડેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મૈત્રી ટ્રેન બે વર્ષ પછી ફરીથી શરૂ થઇ છે. જેમા બંને દેશો વચ્ચેની બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ આજે શરૂ થઇ હતી.જેમા બાંગ્લાદેશથી ભારત આવનારા મોટાભાગના યાત્રી મુખ્ય સ્વરૂપે પ્રવાસ,સારવાર અને ખરીદી માટે આવે છે.જેમા પ્રથમ દિવસે યાત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહી હતી.

જ્યારે બંધન એક્સપ્રેસમાં પ્રથમ દિવસે ૧૯ યાત્રીઓ હતા.જ્યારે મૈત્રી એક્સપ્રેસમાં લગભગ ૧૦૦ યાત્રીઓ સવાર હતાં.ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રેલ સેવા ફરીથી સેવા કરવાનો એકમાત્ર ઉદ્દેશ યાત્રીઓ સુવિધાઓને સમયોજિત કરવાનો છે.આ સિવાય ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટ્રેન મિતાલી એક્સપિરેસ આગામી ૧ જૂનથી શરૂ થશે.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.