Western Times News

Gujarati News

ગુજરાતનું ‘તિરંગા ગીત’ લોન્ચ કરવામાં આવ્યું

રાજ્ય વ્યાપી તિરંગા પદયાત્રાનો આજે સુરત ખાતેથી પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી અંતર્ગત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમા તારીખ 4 થી 12 ઓગષ્ટ દરમ્યાન યોજનારી રાજ્ય વ્યાપી તિરંગા પદયાત્રાનો આજે સુરત ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો તથા મુખ્યમંત્રીશ્રીએ પોતે પણ યાત્રામાં જોડાઇને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ગુજરાતનું ‘તિરંગા ગીત’ લોન્ચ કરવામાં આવ્યું હતું. જૂઓ વિડીયો

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.