Western Times News

Gujarati News

કિડનીની પથરી કે સ્ટોનનો દુખાવો સહન કરવો ખૂબ મુશ્કેલ હોય છે

મોટા ભાગના લોકોમાં પેશાબમાંનાં ખાસ જાતનાં રસાયણો ક્ષારના કણોને ભેગા થતા અટકાવે છે, જેથી પથરી બનતી નથી. અમુક લોકોમાં નીચેનાં કારણોને લીધે પથરી થવાની શક્યતા રહે છેઃ પથરી થવાનું જાેખમ સ્ત્રીઓ કરતા ઘણુંજ વધારે પુરૂષોમાં જાેવા મળે છે.

કિડની ની પથરી હોય તેવાં દર્દીઓમાંના ૭૫% અને મૂત્રાશય ની પથરી હોય તેવા દર્દીઓમાંના ૯૫% પુરૂષો હોય છે ઓછું પાણી પીવાની ટેવ, વારસાગત પથરી થવાની તાસીર, ખોરાકઃ માંસાહારી (વધુ પ્રોટીન ધરાવતો) ખોરાક, ખોરાકમાં નમક (જટ્ઠઙ્મં) અને ઓક્ષલેટ નું વધુ પ્રમાણ અને ખોરાક માં ફળો અને પોટેશિયમ નું ઓછુ પ્રમાણ. લાંબો સમય પથારી વશ રહેવું.

જે વ્યક્તિઓ ખુબ ગરમ કે ભેજવાળા વાતાવરણ માં રહેતા હોય. વારંવાર મુત્રમાર્ગનો ચેપ. મૂત્રમાર્ગમાં અવરોધ. ખોરાકમાં વિટામીન સી કે કેલ્શિયમ નું અત્યંત વધારે પ્રમાણ. હાયપર પેરાથારોઈડિઝમની તકલીફ. દુઃખાવો ન કરતી પથરીને કારણે કિડની બગડવાનો ભય વધારે રહે છે. કિડનીમાં પથરી કે સ્ટોનનુ દુખાવો સહન કરવો ખૂબ મુશ્કેલ હોય છે.

ShriramVaidya-logo
Mo. 9825009241

કોઈ પણ વ્યક્તિ આ દુખાવાને વધુ સમય સુધી સહન નથી કરી શકતુ. તેથી દવાઓ દ્વારા તેને મૂત્ર માર્ગથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. જાે પથરી વધુ મોટી હોય તો, જાે તમે પણ કિડનીના સ્ટોનના દુખાવાથી પરેશાન છો તો, કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને કિડની સ્ટોનમાંથી રાહત મેળવી શકો છો.

પથરીનાં લક્ષણોઃ પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યાં પ્રકારની છે તેના પર આધાર રાખે છે. સામાન્ય રીતે પથરીની બીમારી ૩૦ થી ૪૦ વર્ષની ઉંમર દરમ્યાન અને સ્ત્રી કરતા પુરુષોમાં ત્રણથી ચાર કરતાં ગણી વધારે જાેવા મળે છે. ઘણી વખત પથરીનું નિદાન આકસ્મિક રીતે થાય છે. જે પથરીનાં કોઈ ચિહ્નો હોતાં નથી, તેને જીૈઙ્મીહં જીર્ંહી કહે છે.

પીઠમાં અને પેટમાં સતત દુઃખાવો થાય. ઊલટી-ઊબકા થાય. પેશાબમાં લોહી જાય. પેશાબ કરતી વખતે દુઃખાવો અથવા બળતરા થાય. જાે પથરી મુત્રનલીકામાં અટકી જાય તો પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય. પેશાબ માં પથરી નીકળવી. અમુક દર્દીઓમાં પથરી ના લીધે વારંવાર મૂત્રમાર્ગ માં ચેપ અને પેશાબ માં અવરોધ ના કારણે કિડની ને સામાન્ય થી લઈ ને ગંભીર નુકસાન પણ થઈ શકે છે.

પેશાબમાં બળતરા થાય. પેશાબમાં વારંવાર ચેપ થાય. પથરીના દુઃખાવાની લાક્ષણિકતાઃ કિડનીની પથરીનો દુઃખાવો કમરમાંથી શરૂ થઈ આગળ નીચે પેઢુ તરફ આવે છે. મૂત્રાશયની પથરીનો દુઃખાવો પેડુમાં અને પેશાબની જગ્યાએ થાય છે. આ દુઃખાવો સામાન્ય રીતે કલાકો સુધી ચાલે છે અને પછી ધીમે ધટી જાય છે.

દુઃખાવાની તીવ્રતા અને દુઃખાવો નો પ્રકાર જુદી-જુદી વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે. મોટી પથરી વધુ દુઃખાવો કરે એ માન્યતા ખોટી છે. પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યા પ્રકારની છે તેના પર આધાર રાખે છે. પથરીનો દુઃખાવો એકાએક શરૂ થાય છે. આ દુઃખાવો ધોળા દિવસે તારા દેખાડી દે તેવો સખત અને અસહ્ય હોય છે. મોટી અને લીસી પથરી કરતા નાની પણ ખરબચડી પથરી વધુ તીવ્ર દુઃખાવો કરે છે. પથરી સામાન્ય રીતે કિડની અને મૂત્રવાહિની મા જાેવા મળે છે.

આખો દિવસ દરમ્યાન ઠંડી લાગવીઃ જાે તમને કિડનીનોએ રોગ થયો હોય તો રક્તક્ષયનાં કારણે શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે. આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢ નો અનુભવ થાય. પાયલોનફ્રીટિસને લીધે તમને ઠંડીથી તાવ પણ આવી શકે છે..

અને તેને લીધે રક્તક્ષય, કિડની રોગની આડઅસર, શરીરને ઓક્સિજનની ઉણપ વગેરે થાય છે. આ પરિબળોને લીધે શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. ત્વચા પર ખંજવાળ અને તીવ્ર ખંજવાળ આવે છે અને ત્વચા પર ઘસરકા ના નિશાન જાેવા મળે છે. શ્વાસમાં દુર્ગન્ધ અને જીભમાં અપ્રિય સ્વાદ કિડનીમાં કોઈ સમસ્યા ઉદભવે તો લોહીમાં યુરિયાનું પ્રમાણ વધી જાય છે. આ યુરિયા દુર્ગંધ રૂપે મોંઢામા થતી લાળમાં ભળી જાય છે અને પેશાબ જેવી દુર્ગંધ પેદા કરે છે.

ઘણી વાર આને લીધે મોઢામાં એક અપ્રિય સ્વાદ જેવું પણ લાગે છે.પીઠ અથવા પડખામાં પીડા. કિડનીના રોગના કેટલાક કિસ્સાઓમા પીઠમાં ખેંચાણ પણ થઇ શકે છે. જાે મૂત્રનળીઓમાં પથરી હોય તો આ ખેંચાણ પીઠના નીચલા ભાગથી લઇને પેડુના ભાગ સુધી પહોંચી શકે છે. જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે. મૂત્રાશયની દિવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બળતરા અને તકલીફ થાય છે.

પાણી કિડની સ્ટોનની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દિવસમાં ઓછામાં ઓછા ૧૦ ગ્લાસ પાણી જરૂર પીવુ જાેઈએ. વધુ પાણી પીવાથી કિડનીમાંથી સ્ટોન યુરીન દ્વારા બહાર નીકળી જાય છે. – લીંબુ અને ઓલિવ ઓઈલઃ લીંબુનો રસ ૧/૪ કપ કાઢીને તેમા એટલું જ ઓલિવ ઓઈલ મિક્સ કરી તેનુ સેવન કર્યા બાદ પાણી પીવુ જાેઈએ.

દિવસમાં બે વાર આવુ કરવાથી કિડની સ્ટોનમાંથી મુક્તિ મેળવી શકાય છે. – દાડમ ફળોનું સેવન કરવું આપણી હેલ્થ માટે લાભકારી હોય છે. પણ સ્ટોનની સમસ્યા થતા દાડમ કે દાડમનું જ્યુસ પીવાથી સ્ટોનમાંથી છુટકારો મેળવી શકાય છે.- અજમો અજમાનું સેવન કરવાથી પેટ સંબંધી અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે.

પણ કિડનીમાં પથરી થઈ હોય ત્યારે પણ આનું સેવન કરી શકાય છે. તુલસીના પાન તુલસીના પાનનું સેવન કરવાથી કિડનીના સ્ટોનમાંથી છુટકારો મેળવી શકાય છે. તુલસીના પાનને ચાવવા.. તુલસીની ચા બનાવીને પીવી.. તુલસીના રસમાં મઘ ભેળવીને પીવાથી સ્ટોનમાંથી રાહત મળે છે. જે સ્ટોનને તોડીને બહાર કાઢવામાં મદદ કરે છે. દૂધ, માખણ, તરબૂચનુ સેવન કરવું લાભકારી સાબિત થઈ શકે છે.

દરરોજ દિવસમાં એક વખત કળથીનો જમવામાં ઉપયોગ કરો, આ એક કઠોળ છે જે આજ સમસ્યાઓ માંથી એક સમસ્યા, જેના પીડિતોની સંખ્યા સતત વધી રહી છે, તે છે કિડનીમાં પથરી આયુર્વેદિક અને ઘરેલુ ચિકિત્સામાં કિડનીની પથરીમાં કળથી ને ફાયદાકારક માનવામાં આવે છે કળથી પ્રાકૃતિક પથરી નાશક છે,

કિડની થી જાેડાયેલ ઘણી સમસ્યાઓ છે, એટલે કિડનીમાં દુખાવો, મૂત્રમાં બળતરા અથવા મૂત્ર વધારે કે ઓછું આવવું.. જેને ગુજરાતી માં કળથી કહે છે જે એક જાતનું કઠોળ છે. ગુણોની દ્રષ્ટિએ કળથી પથરી અને શર્કરાનાશક છે. વાત અને કફ નું શમન કરે છે અને શરીરમાં તેનું સંચય રોકે છે.

કળથી માં પથરી નું ભેદન અને મૂત્રલ બંને ગુણ હોવાથી આ પથરી બનવાની પ્રવૃત્તિ અને પુનરાવૃત રોકે છે. આનાથી વધારે આ યકૃત અને પલીહા ના દોષમાં લાભકારક છે. મોટાપો દૂર થાય છે. ૨૫૦ ગ્રામ કળથી ૧૦૦ ગ્રામ જવ કાંકરા કાઢીને સાફ કરી લો. રાત્રે ત્રણ લીટર પાણીમાં પલાળી દો. સવારે પલાળેલ કળથી તે પાણી સહિત ધીમા ગેસ ઉપર ચાર કલાક પલાળો.જયારે એક લીટર પાણી રહી જાય ત્યારે નીચે ઉતારી લો.પથરીનાશક ઔષધિ તૈયાર થઇ ગયી છે.

તમે દિવસના ઓછામાં ઓછું એક વાર બોપોરના ભોજનની જગ્યાએ આ બનાવેલ સૂપ પી જવો. ૨૫૦ ગ્રામ પાણી અવશ્ય પીવું. એક બે અઠવાડિયામાં કિડની અને મૂત્રાશય ની પથરી ઓગળીને વગર ઓપરેશન થી બહાર આવી જાય છે. સતત સેવન કરતા રહેવું રાહત આપે છે.

જાે ભોજન વગર કોઈ વ્યક્તિ રહી શકે નહિ તો સૂપની સાથે એકાદ રોટલી લેવામાં કોઈ હાનિ નથી. કમરમાં દુખાવા માટે પણ રામબાણ દવા છે. કળથી ના દાણા સામાન્ય દાણાની જેમ બનાવીને રોટલીના સાથે પ્રતિ દિવસ ખાવાથી પથરી પેશાબ ના રસ્તે ટુકડા ટુકડા થઈને નીકળે છે. આ દાણા મજ્જા (હાડકાના અંદરની ચીકણાઈ) વધારવા વાળી છે. કિડનીમાં સુજનની સ્થિતિમાં જેટલું પાણી પી શકો તેટલું પીવો, પીવાથી દસ દિવસમાં કિડની નો પ્રવાહ સારો થઇ જાય છે. મહિના ભર આવી રીતે પાણી પીવાથી કિડની અને મૂત્રશાય ની પથરી ધિરે-ધીરે ઓગળીને નીકળી જાય છે.

પથરી માં આ ખાવો, કાકડી, તરબૂચ ના બીજ, ચૌલાઈ નું શાક, મૂળો, આંબળા, અનાનસ, જવ, મગની દાણા, ગોખરુ વગેરે ખાવો. કળથી ના સેવનની સાથે દિવસમાં ૬ થી ૮ ગ્લાસ સાદું પાણી પીવો, ખાસ કરીને કિડની ની બીમારીઓ માં ખુબ હિતકારક સિદ્ધ થાય છે.

આ ન ખાવોઃ પાલક, ટામેટા, રીંગણ, ચોખા, અળદ, ચીકણો પદાર્થ, સૂકો માવો, ચા, દારૂ, માંસ વગેરે. મુત્રને રોકવું ના જાેઈએ. સતત એક કલાક થી વધારે એક આસન પર બેસવુ નહિ. કળથી નું પાણી પણ ફાયદાકા રક છે, કળથી નું પાણી વિધિવત લેવાથી કીડની અને મુત્રશય ની પથરી નીકળી જાય છે અને નવી પથરી બનવું રોકાઈ જાય છે.

પાણી અને છાશ વધુમાં વધુ પીવાનું રાખો. અર્થાત્‌ કિડનીમાં પથરીની સમસ્યા હોય તો ડાયટમાં કારેલા જરૂર સામેલ કરો. ઉપાય જાે પથરીનો દુખાવો ખૂબ સતાવતો હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો અજમાવી જૂઓ આ ઉપાય.લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.

ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરીમાં રાહત થાય છે. કિડની સ્ટોનની સમસ્યા માટે કારેલા અક્સિર ઇલાજ છે. કિડની સ્ટોનના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ એવું માનવામાં આવે છે કે તેના સેવનથી પથરી તૂટીને મૂત્ર માર્ગે બહાર નિકળી જાય છે.

ઊંટડીનું દૂધ , ઊંટડીના દૂધમાં મધુમેહ, અલ્સર, હૃદયરોગ, ગેંગરિન, કિડની સંબંધી બીમારીઓથી શરીરનો બચાવ કરવાની રોગપ્રતિકારક ક્ષમતા હોય છે. તે શરીરમાં એવી કોશીકાઓના નિર્માણમાં મદદ કરે છે જે સંક્રમણ રોગોની વિરુદ્ધ એન્ટીબોડીઝના રૂપમાં કામ કરે છે. જવનો ઉપાય એક મુઠી ખાંડેલા જવ બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવા.

ઊકળતા ઊકળતા એક ગ્લાસ પાણી રહે, ત્યારે ઉતારી ઠંડું પાડી ગાળીને આ પાણી સવારે અને રાત્રે તાજેતાજું બનાવી પીવાથી લાંબાગાળે દરેક પ્રકારની પથરી મટે છે. કળથીનો ઉપાયઃ-રાત્રે એક લિટર કળથી પાણીમાં પલાળી દો. સવારે એ કળથીને એ જ પાણી સહિત ધીમી આગ ઉપર ચાર કલાક પકાવો. ૧ લિટર પાણી રહી જાય ત્યારે નીચે ઊતારી લો.

પછી ૪૦ અને૫૦ ગ્રામ(પાચન શક્તિ પ્રમાણે) દેશી ઘીથી વઘાર કરો. વઘારમાં સિંધાલૂણ નમક, કાલી મરી, જીરૂ, હળદર નાખી દો. પથરીનાશક ઔષધી તૈયાર. તુલસીના બીજને હિમજીરા દાણાદાર ખાંડ અને દૂધની સાથે લેવાથી મૂત્ર પિંડમાં ફસાયેલી પથરી નિકળી જાય છે.

જાે મૂત્ર પિંડમાં પથરી થઈ હોય ને પેશાબ અટકી-અટકીને આવવાનું ચાલું થઈ ગયું હોય તો એક ગાજર રોજ ખાવાનું ચાલું કરી દેવું જાેઈએ.દર મહિનામાં પાંચ દિવસ નાની ચમચી અજમો લઈ પાણી સાથે પી જાઓ.એક મૂળાને કાપા પાડીને તેમાં ૨૦-૨૦ ગ્રામ ગાજર શલગમના બીજ ભરી દો, ત્યારબાદ મૂળાને શેકી લો, ત્યારબાજ મૂળામાંથી બીજ કાઢી પીસી લો.

સવારે પાંચ કે છ ગ્રામ પાણીની સાથે એક મહિના સુધી પીતા રહો, પથરી અને પેશાબની બીમારીઓમાં ફાયદો મળશે.જાે કિડનીની પથરી હોય અને પેશાબ અટકીને આવી રહ્યો હોય તો એક ગાજરને રોજ ખાવાથી ફાયદો મળે છે.જીરાને ખાંડીને ચાસણી બનાવી તેમાં કે મધની સાથે લેવાથી પથરી પેશાબ વાટે બહાર નિકળી જાય છે.

અનુભવથી સિદ્ધ થયેલા ઉપચારોથી પથરીમાં દર્દીને સારા પરિણામ મળે છે જેવા કે અશ્મરીહર ક્વાથ, અશ્મરીહર ટીકડી, પથરીતોડ યોગ,જેનું આયોજન વૈદ્ય ચિકિત્સકની દેખ રેખ હેટળ કરવો જરૂરી છે, અહીંયા પથરી પર પ્રભાવી આ ટિકડી અષમભેદ, ગોકશૂરક, પુનર્નવા, વરૂણ, કળથી આરોગ્યવર્ધીનીવટી, ધમાસો, હરડેતો પ્રભાવિત નીકળી આ પથરી ઉપર અસ્મા ભેદ ગોક્ષુર, પુનર્નવા, વરૂણ, કળથી આરોગ્યવર્ધિની. આરોગ્યવર્ધિની ધમાસો હરડે આ ૮ દ્રવ્ય,શીલાજીત એલા તથા પૂરક દ્રવ્ય ગુણધર્મ શોથહર મૂત્રલ જંતુઘ્ન પિત્તશામક પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.