Western Times News

Gujarati News

વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દિર્ઘાયુ માટે અડાલજ ત્રિમંદીરે મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તેઓના ઉત્તમ સ્વાસ્થ્ય અને દિર્ઘાયુ માટે અડાલજ ત્રિમંદીર ખાતે જઇને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શન તથા પ્રાર્થના કર્યાં હતા.

વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતની વધુને વધુ ઉન્નતિની પ્રાર્થના મુખ્યમંત્રીશ્રીએ દાદા ભગવાનના ચરણમાં કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.