Western Times News

Gujarati News

નવરાત્રી નિમિત્તે 1051 દિવાની આરતી

નવરાત્રીના છેલ્લા નોરતે લોકો મન મૂકીને નાચ્યા હતા. આઠમ અને નોમના નોરતે પાર્ટી પ્લોટો અને શેરી ગરબામાં આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી વૈષ્ણોદેવી મિત્ર મંડળ અને શ્રીગહોઇ વૈશ્ય સમાજ દ્વારા અજય ટેનામેન્ટ રોડ નેશનલ હાઈવે 8 પાસે નવરાત્રી નિમિત્તે 1051 દિવાની આરતી અમદાવાદમાં કરવામાં આવી હતી. (તસવીરોઃ જયેશ મોદી)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.