Western Times News

Gujarati News

19 એપ્રિલ 2023 સુધી વટવા-મણિનગર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 308 બંધ રહેશે

અમદાવાદ મંડળના વટવા-મણિનગર સ્ટેશનો વચ્ચે આવેલ મણિનગર રેલ્વે ક્રોસિંગ નંબર 308 કિમી 491/20-22 ઓવરહોલિંગ (સમારકામ) કાર્ય માટે તકનીકી કારણોસર 16 એપ્રિલ 2023 સુધી કાર્ય સમાપ્ત ન થવાને કારણે 19 એપ્રિલ 2023ના રોજ સાંજે 20:00 વાગ્યા સુધી બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન અમદાવાદ બાજુના નાથાલાલ ઝગડિયા રોડ ઓવર બ્રિજ (ROB) અને વટવા બાજુના દક્ષિણી રોડ અન્ડર બ્રિજ (RUB) દ્વારા આવાગમન કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.