Western Times News

Gujarati News

રણાસણ રેલવે જંક્શન પર 60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા રણાસણ રેલવે જંક્શન પર ₹60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાય ઓવરબ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓવરબ્રિજના કારણે સરદાર પટેલ રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે તથા ઇંધણની સાથે સમયની પણ બચત થવા પામશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.