Western Times News

Gujarati News

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે

નવીદિલ્હી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં સુધારો જાેવા મળ્યો છે તેમની પુત્ર અભિજીત બેનર્જીએ આજે ટિ્‌વટ કર્યું કે તમારી પ્રાર્થના અને ડોકટરોના પ્રયાસથી મારા પિતાની હાલત હવે સ્થિત છે તેમના શરીમાં સુધારો જાેવા મળી રહ્યો છું હું આપ સૌને અપીલ કરૂ છું કે તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરો.

પ્રણવ મુખર્જીએ ૧૦ ઓગષ્ટે દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતાં બ્રેઇન કલોટને હટાવવા માટે સર્જરી કરવામાં આવી હતી હવે તે વેન્ટીલેટર સપોર્ટ પર છે આર્મી હોસ્પિટલે જાહેર કરેલા બુલેટિનમાં પણ તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. એ યાદ રહે કે પ્રણવ મુખર્જીએ પોતે ટિ્‌વટ કરીને કોરોના પોઝીટવ હોવાની માહિતી આપી હતી અને કહ્યું હતું કે ૧૦ ઓગષ્ટે હોસ્પિટલમાં ચેકઅપ કરવા માટે ગયા હતાં કોરોના ટેસ્ટ પણ કરાયો રિપોર્ટ પોઝીટવ આવ્યો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.