Western Times News

Gujarati News

બાપુનગરમા આવેલી શાળા નં : ૮ અને ૧૬ માં ૧૧૦ વૃક્ષોનું વૃક્ષોરોપણ

બાપુનગરમા આવેલી શાળા નં : ૮ અને ૧૬માં આજરોજ  ૧૧૦ વૃક્ષો નું વૃક્ષોરોપણનું ટ્રીગાર્ડ સાથે અમ ,યુ ,કો, ના વિરોધ પક્ષ ના નેતા શ્રી દિનેશ શર્મા બાબા રઘુનાથદાસજી એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી મહંત શ્રી ચેતનદાસજી ગુરુ રામકૃષ્ણદાસજી મહારાજ અમદાવાદ કોંગ્રેસ પક્ષ ના માયોનિરીટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન ઝુલ્ફીકાર ખાન પઠાણ અને અન્ય કૉંગ્રેસ પક્ષ ના અગ્રણી આગેવાનો દ્વારા સંકુલ ના નાના ભુલકાઓ ( વિધાર્થીઓ) ના હસ્તે વૃક્ષોરોપણ નું આયોજન કરવામાં આવ્યું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.