Western Times News

Gujarati News

ગુજરાત ATSના ૧૧ અધિકારીઓ તથા કર્મચારીઓ કોરોના પોઝીટીવ

અમદાવાદ, ગુજરાત એટીએસના ૧૧ અધિકારીઓ તથા કર્મચારીઓ કોરોના પોઝીટીવ બહાર આવતા હડકંપ મચ્યોે છે.
કોરોના પોઝીટીવ આવનાર અધિકારીઓ તથા કર્મચારીઓમાં પીઆઈ,પીએસઆઈ અને કર્મચારીઓ સામેલ છે એટીએસના પીઆઈ જે એમ ગોસ્વામી તથા પીએસઆઈ કે જે રાઠોડ પણ કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે તમામે તમામ ૧૧ લોકોને હોમકોરન્ટાઈન કરવામાં આવ્યા છે શુત્રો અનુશાર તાજેતરમાં જ એટીએસની ટીમ કલકત્તાથી કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી જેમનો કોરોના પોઝીટીવ આવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.