Western Times News

Gujarati News

સોમનાથ મંદિર  ખાતે માસિક શિવરાત્રીના રાત્રીના જ્યોત પૂજન

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર  ખાતે માસિક શિવરાત્રીના રાત્રીના જ્યોત પૂજન,મહાપુજા અને મહાઆરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્તકરી ધન્ય બન્યા . શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા  શરૂ કરાયેલ માસિક શિવરાત્રી ની   શ્રી સોમનાથ મંદિર ખાતે   રાત્રીના10:00 કલાકે જ્યોત પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી સાહેબના હસ્તે કરવામાં આવેલ,સાથેશ્રી સોમનાથ ટ્રસ્ટના  જનરલ મેનેજર સાહેબ શ્રી,અધિકારી/કર્મચારી, તીર્થ  પુરોહિત,દર્શનાર્થીઓ પણ જોડાયેલ,શ્રી સોમનાથ મહાદેવની રાત્રે 11:00કલાકે મહાપૂજા, 12-00 કલાકે મહાઆરતી કરવામા આવેલ.જેનો લાભ લઇ દર્શનાર્થીઓ  એ ધન્યતા અનુભવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.