Western Times News

Gujarati News

National

ઉત્તર મધ્ય રેલ્વેના પામાં-રસુલપુર ગોગુમઉ-ભીમસેન સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામને કારણે રદ કરવામાં આવી છે, તેમ પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યુ...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનીતિક સંકટ વચ્ચે એક સમાચાર સામે આવ્યા હતા કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ૩૦ તારીખે ૧૧ કલાકે...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે કાલે એટલે કે ૩૦ જૂને વિશ્વાસમત સાબિત કરવો પડશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ માટે...

મંગળવારે આસામના મોટાભાગના વિસ્તારોમાં પૂરના કારણે, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બજાલીના ભબાનીપુરમાં ચારાલપારા નયાપરા વિસ્તારની મુલાકાત લીધી. સરમા પાણી...

ઇસ્લામાબાદ, ભારતમાં પાકિસ્તાનના ચાર દૂતાવાસોના ટિ્‌વટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ દૂતાવાસો પર તેમના ટિ્‌વટર એકાઉન્ટથી...

નવીદિલ્હી, રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. હાલમાં બે ઉમેદવારોની ચર્ચા સૌથી વધુ છે. જેમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ...

મુંબઇ, પોતાની જ પાર્ટીમાં બળવોનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ૨૨ જૂને સાંજે ૫ વાગ્યે રાજીનામું આપવાની તૈયારી...

નવીદિલ્હી, ભારત અને યુકે બંને દેશોના યુવા અને નવા રાજદ્વારીઓને તાલીમ આપવા માટે સંયુક્ત કોમનવેલ્થ ડિપ્લોમેટિક એકેડમી પ્રોગ્રામ શરૂ કરશે....

મુંબઇ, જેક્લીન ફનાર્ન્ડિઝ પ્રવર્તન નિદેશાલય (ઈડી)ની સામે રજૂ થઇ છે. તેને ઠગ સુકેશ ચંદ્રશેખર અને અન્ય સાથે જાેડાયેલાં મની લોન્ડ્રિંગ...

ઉદયપુર, રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે એક દુકાનદારની હત્યાની ચોંકાવનારી ઘટના બની છે. આ હત્યારાઓએ વાતાવરણ ખરાબ કરવા માટે હત્યાની ઘટનાનો વિડીયો...

મુંબઈ,  ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાઓની નવ મહિનાથી ચાલી રહેલી જંગી વેચવાલી, વૈશ્વિક અર્થતંત્ર ઉપર ઘેરાય રહેલા મંદીના વાદળો વચ્ચે આજે...

મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય રાજરમતમાં એક વખત ફજેતી થયા બાદ હવે બીજેપી સંપૂર્ણપણે સતર્કતા દાખવીને આગળ વધી રહી છે. ગઈકાલે સુપ્રિમ...

મુંબઈ, ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રણૌત સામે કરેલા બદનક્ષી કેસમાં આખરે કંગના આગામી ચોથી જુલાઈએ કોર્ટમાં હાજર થવા માટે...

મહારાષ્ટ્રના રાજકારણમાં હવે રાજ્યપાલની એન્ટ્રી મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે હવે રાજ્યપાલ પણ મેદાને આવ્યા છે અને ઉદ્ધવ સરકારનો ઉઘડો...

મુંબઈ, મહારાષ્ટ્રના રાજકારણમાં સંકટનો સમય ચાલુ છે. શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતાની સાથે અન્ય મુદ્દે સુપ્રીમ કોર્ટે ૧૧ જુલાઈ સુધી રોક...

મુંબઈ, નેશનલ એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટી (એનએએ)એ જીએસટીના અમલીકરણ બાદ ભાવમાં અનુરૂપ ઘટાડો કરીને ઘર ખરીદનારાઓને રૂ. ૬.૪૬ કરોડથી વધારાની ઇનપુટ ટેક્સ...

મુંબઈ, સિનેમાની દુનિયામાં વધુ એક બાયોપિક ફિલ્મ આવવાની છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત ફિલ્મની ચર્ચા છેલ્લા...

નવી દિલ્હી, બાંગ્લાદેશે સામેની ટેસ્ટ સીરીઝ વેસ્ટ ઈન્ડિઝે ૨-૦થી જીતી લીધી છે. તો બીજી તરફ ઈંગ્લેન્ડે વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.