Western Times News

Gujarati News

National

નવી દિલ્હી : ભારત સાથેના સંબંધોને ડાઉનગ્રેડ કરવાના પાકિસ્તાનના નિર્ણય અંગે આજે ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતે કહ્યું હતું...

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, આપણી...

શ્રીનગર,  કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદને પાછા દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ ગુલામ...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 8 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યે આકાશવાણી ઉપર જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે...

અમદાવાદ, મુંબઈથી અમદાવાદની હવાઈ સફર દરમ્યાન જાન્યુઆરી ર૦૧૪માં અમદાવાદના વસ્ત્રાપુર ખાતે રહેતાં મુસાફરની બેગ ગુમ થઈ હતી. બેગમાં કપડાં જવેલરી...

અમદાવાદ,  ભારતીય ટપાલ વિભાગને અપેક્ષા છે કે રક્ષાબંધનના શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ટપાલ પ્રાપ્ત થશે. જે અતર્ગત ગુજરાતની મોટી પોસ્ટઓફિસમાં...

નવી દિલ્હી, ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ.વિક્રમ સારાભાઇના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ઇસરોએ પત્રકારત્વમાં બે કક્ષાના પુરસ્કારો જાહેર કર્યા...

સુષ્મા ઉપરાંત શીલા દિક્ષીત અને ખુરાનાના નિધન નવી દિલ્હી,  દેશના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારના દિવસે મોડી રાત્રે હાર્ટએટેક થયા...

અજીત ડોભાલ જમ્મુ કાશ્મીરથી કલમ-370 હટાવ્યા પછી શોપિયાં મુલાકાત પર છે. તેમણે અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતુ....

અડવાણીએ કહ્યું કે 'રાષ્ટ્રએ એક કદાવર નેતા ગુમાવ્યા છે. મારા માટે, આ એક અકલ્પનીય ખોટ છે અને હું સુષ્માજીની હાજરીને...

સાંજે અંતિમ વિધિ_ સમગ્ર દેશમાં શોકનો માહોલ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મહિલા અગ્રણી...

મોદી સરકારના પ્રથમ કાર્યકાળ સમયે વિદેશ પ્રધાન રહેલા સુષ્મા સ્વરાજની કામગીરી સૌ કોઈ યાદ કરી રહ્યા છે. તેઓએ વિદેશ પ્રધાન...

નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું મંગળવારે રાતે નિધન થઈ ગયું છે. તેમને છાતીમાં દુખાવા પછી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં...

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા અને ભારતના પૂર્વ મુખ્યમંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થઈ ગયું છે. મંગળવારે...

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ બિલ લોકસભામાં પાસ થઇ ગયું...

જમ્મુ-કાશ્મીર અંગે કેન્દ્ર સરકારના મોટા નિર્ણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો પ્રતિભાવ પહેલીવાર આવ્યો છે. આ બાબતે રાહુલે મંગળવારે કહ્યું...

જમ્મુ-કાશ્મીરમાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરવા માટે કેન્દ્ર સરકાર સતર્ક બની : લોકસભામાં આજે બિલ પસાર થતાં જ સરકાર મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશેઃ...

નવીદિલ્હી : જમ્મુ-કાશ્મીર મુદ્દે મહત્વપૂર્ણ બિલ રાજ્યસભામાંથી પસાર થઈ જતાં હવે કેન્દ્ર સરકાર એકશનમાં આવી ગઈ છે. સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા...

જમ્મૂ-કાશ્મીર: રાજ્યસભામાં મોદી સરકારની મોટી જીત થઈ છે. જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370ને હટાવવાનું બિલ પાસ થઈ ગયુ છે. જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલ...

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટેનું જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ રાજ્યસભામાંથી બહુમતિથી પસાર થતાં ફરી એક વખત રાજ્યસભામાં મોદી સરકારની મોટી...

સેના હાઈ એલર્ટ પર નવી દિલ્હી:   સરકારે સોમવારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરના પુનગર્ગઠનનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.