Western Times News

Gujarati News

National

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર કલમ 370ને હટાવવાનો અને લદ્દાખને અલગ કરવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. આ જાહેરાત...

  ૧૪૪નીકલમ લાગુઃ ઈન્ટરનેટ-મોબાઈલ સેવા બંધ કરી દેવાઈ  સમગ્ર કાશ્મીર લશ્કરના જવાનોના હવાલે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જમ્મુ-કાશ્મીર રાજ્યને અપાયેલો...

વિપક્ષોએ ભારે હોહા કરી મુકતા રાજયસભાની કામગીરી સ્થગિત કરાઈ : દેશભરમાં સરકારના નિર્ણયને આવકાર : વડાપ્રધાન નિવાસસ્થાને મળેલી તાકિદની કેબીનેટની...

કાશ્મીર મુદ્દે કેબીનેટમાં મહત્વપૂર્ણ નિર્ણયો : તાકિદની મળેલી કેબીનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે ગૃહમંત્રી સંસદમાં નિવેદન કરશે : કાશ્મીર મુદ્દે...

ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણની કલમ  37૦ રદ કરવા રાજ્યસભામાં ઠરાવ રજૂ કર્યો હતો. રાજ્યસભા...

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોક કલ્યાણ માર્ગપર આવેલા તેમના ઘરે કેબિનેટ બેઠક કરી હતી. આ બેઠક અંદાજે ૧૦.૧૫ વાગતા પૂર્ણ...

નવી દિલ્હી: ખુબ જ સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં મધ્યસ્થતાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે છઠ્ઠી...

જમ્મુ-કાશ્મીર: ભારતીય સેનાને શુક્રવારે અમરનાથ યાત્રાના માર્ગ પાસે એક આતંકી ઠેકાણા પાસેથી અમેરિકન સ્નાઈપર રાઈફલ અને પાકિસ્તાનમાં બનેલી સુરંગ મળી...

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતી કરવા માટેની ઓફર કરવામાં આવ્યા બાદ આજે પ્રથમ...

અમદાવાદ,  વિશાખાપટનમ પોર્ટનાં બહાર કિનાર પર સ્થિત ભારતનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ આયર્ન ઓર હેન્ડલિંગ કોમ્પ્લેક્સ અને ૨૪ એમટી (મિલિયન ટન)ની...

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે પ્રદેશને લઇને એક મોટો ફેંસલો કર્યો છે. હજુ સુધી દેશભરમાં...

ગુવાહાટી-પટણા : બિહાર અને આસામાં પુરની સ્થિતિ ખુબ ગંભીર બનેલી છે. બંને રાજ્યોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. નીચાણવાળા વિસ્તારોમાં...

મેંગ્લોર : લોકપ્રિય કેફે ચેઇન સીસીડીના સ્થાપક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કૃષ્ણાના જમાઈ સિદ્ધાર્થનો મૃતદેહ...

નવી દિલ્હી,  ભારતની સૌથી મોટી કોફી ચેન, કેફે કોફી ડે (સીસીડી) ના માલિક અને સ્થાપક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ બુધવારે સવારે...

શ્રીનગર : વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી રહી છે. જા કે હાલમાં વરસાદ અને ખરાબ હવામાનના કારણે શ્રદ્ધાળુઓ પરેશાન...

,  મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં મોગીયા સમાજના લોકો રહે છે. મોગીયા અનુસૂચિત જનજાતિ છે. તેમને અનામતનો લાભ પણ મળતો હતો. હવે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.