Western Times News

Gujarati News

Search Results for: પંજાબ વિધાનસભા

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ રહી છે. એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં આયોજિત થઈ રહેલી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી,...

નવી દિલ્હી, કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં ફરી એક વખત રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી હતી.રાજસ્થાન સીએમ...

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિરીક્ષણ...

અમદાવાદ, પંજાબમાં કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ હવે પ્રશાંત કિશોરની એન્ટ્રી થશે. તે મામલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક...

નવી દિલ્હી, આવતા વર્ષની શરૂઆતમાં જ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એક ન્યૂઝ ચેનલ તરફથી સી-વોટર સર્વે કરવામાં આવ્યોછે....

ચંડીગઢ, પાકની ખરીદીમાં થઈ રહેલા વિલંબના કારણે હરિયાણામાં ખેડૂતો ગુસ્સે ભરાયા છે. હવે ખેડૂત નેતાઓએ હરિયાણા સરકારને ચેતવણી આપી દીધી...

નવીદિલ્હી, દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ કેટલાંક વર્ષોથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. જ્યાં એકબાજુ પાર્ટી અનેક રાજ્યોની સત્તામાંથી...

દહેરાદૂન, ચરણજીત સિંહ ચન્નીને પંજાબમાં મુખ્યમંત્રી બનાવ્યા બાદ હવે કોંગ્રેસ આગામી ચૂંટણીમાં દલિત કાર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી...

નવીદિલ્હી, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે દ્વારા પંજાબના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપનારા કેપ્ટન...

પણજી, આવતા વર્ષે ઘણાં રાજ્યોમાં ચૂંટણીઓ થવા જઇ રહી છે. જેને લઇ રાજકીય પાર્ટીઓની પ્રચારની તૈયારીઓ જાેરશોરમાં ચાલું થઇ ગઇ...

ચંડીગઢ, કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં ઘમાસાન એટલી હદ સુધી વધી ગયું છે કે હવે કેપ્ટન અમરિંદર સિંહને ફાઈનલી હાર માની...

ચંડીગઢ, ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબ કોંગ્રેસમાં મતભેદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે પંજાબ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદના દાવેદારી...

નવીદિલ્હી, વર્ષ ૨૦૨૨માં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેના માટે ભાજપે હવે કમર કસી લીધી છે. પાર્ટીએ પાંચ રાજ્યો...

નવી દિલ્હી, રાજકારણમાં લોકપ્રિયતા અને કામ બન્ને મહત્વના હોય છે, આવામાં વિરોધ પક્ષ દ્વારા સત્તા પક્ષ પર વારંવાર પ્રહારો કરીને...

ચંદિગઢ: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પ્રધાન સલાહકાર પદેથી રાજીનામુ આપી દીધું છે. પ્રશાંત કિશોરે કેપ્ટન...

(હિ.મી.એ),નવીદિલ્હી,તા.૧ મણિપુર કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ ગોવિંદદાસ કોંથૌજમ રવિવારે મણિપુર વિધાનસભા ચૂંટણીનાં થોડા મહિનાઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે. મણીપુરનાં...

ચંડીગઢ: ભાજપ સાથે સંબંધ તોડયા બાદ શિરોમણી અકાલીદળ (શિઅદ) હવે ક્ષેત્રીય પક્ષોને એક કરવાના કામમાં લાગશે તેના સંકેત બે દિવસ...

પૂર્વ ધારાસભ્ય નવપ્રભાતે મેનિફેસ્ટો અધ્યક્ષ પદનો અસ્વીકાર કર્યો (હિ.મી.એ),દહેરાદુન, આગામી વિધાનસભા ચુંટણીને જાેતા કોંગ્રેસ હાઇકમાન્ડે ઉત્તરાખંડ કોંગ્રેસમાં મોટા ચુંટણી ફેરબદલ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.