New Delhi, ‘Police’ and ‘Public Order’ are State subjects as per the Seventh Schedule of the Constitution of India. The...
(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિભાજન પછી અજિત પવારના કદમાં મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દેશમાં વધારો કર્યો છે, તેમાંય...
(એજન્સી)રાયપુર, છત્તીસગઢમાં જાતિના નકલી પ્રમાણપત્રનો ઉપયોગ કરીને અયોગ્ય લોકો એસસી /એસટીની અનામત નોકરીઓ મેળવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે....
New Delhi, The ₹2000 denomination banknotes were introduced on November 10, 2016 under Section 24(1) of Reserve Bank of India (RBI)...
Impressive Coal Stock Ensures Sufficient Supply to Various Sectors New Delhi, The National Coal Index (NCI) has shown a significant...
New Delhi, Coca-Cola India announced the appointment of Ajay Vijay Bathija, as Vice President of Franchise Operations for Southwest Asia...
PM engages in a wide-ranging conversation with the Officer Trainees who shared their key learnings during training PM asks Officer...
(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના નડિયાદ મોડાસા હાઇવે પર વૈષ્ણવદેવી મંદિર નજીકના અને કચરાની ડમ્પીંગ સાઈડ ડીપ વિસ્તારમાં આવેલા ઝાડ પર...
Offers Up to 100% Scholarship and Cash Awards to Class VII-XII Students ANTHE, Aakash Institute’s national scholarship exam, meant for...
Launches Saudabook, India’s First Tech Solution for the Food Processors New Delhi, FarMart, India’s fastest-growing intelligent food supply network, is...
ગાંધીનગર, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC), જે રાજ્ય સરકારની એક શાખા છે, તેના વિસ્તરણના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં ઔદ્યોગિક વસાહત મુડેથાની...
વડોદરા, માંજલપુર વિસ્તારમાં 23મી જુલાઈના રોજ હિટ એન્ડ રનનો અકસ્માત થયો હતો, જેના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. માંજલપુર...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો ગાંધીનગર ખાતે કરાવ્યો શુભારંભ: કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી રાજ્ય મંત્રી શ્રી...
રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈએ...
૨૭ જુલાઈના રોજ વડાપ્રધાન ગુજરાત આવશે - સૌરાષ્ટ્રને આપશે મોટી સૌગાત-સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના બે પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે · ...
જો મિશન સફળ થશે તો -ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો વિશ્વનો પ્રથમ દેશ હશે. Chandrayaan3, ચંદ્ર ઉપર માણસે પગ...
બ્રિજની ડિઝાઈન મુજબ ૩૦ ટન વજન ભરેલી ૬ ટ્રક સાથે કુલ ૧૮૦ ટન વજન સ્ટીલ ગર્ડર અને ૩૪ ટન વજન...
૨૦૨૨-૨૩નો ડેટા ૨.૦૯ લાખ કરોડને પાર, RTIમાં થયો ખુલાસો-RBIએ માહિતી આપી છે કે ૨૦૧૨-૧૩થી અત્યાર સુધીમાં બેંકોએ ૧૫,૩૧,૪૫૩ કરોડ રૂપિયાની...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસર ખાતે વૃક્ષોના ઉછેર અને સંવર્ધન માટેના માનનીય કુલપતિશ્રી ડો. કિશોરસિંહ એન. ચાવડા સાહેબ તથા...
સ્વસ્થ બાળ-સ્વસ્થ ગુજરાત-તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મહત્વપૂર્ણ ભૂમિકા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી બાળકોને નિરોગી-તંદુરસ્ત-સ્વસ્થ બનાવવાનો સેવાયજ્ઞ...
નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી આણંદ, આણંદ જિલ્લાના મે.એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા ફુડ...
વિદેશ અભ્યાસ લોન યોજનાએ મારી દિકરીના સપનાને સાકાર કર્યું - રાજેશભાઈ રાવ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ...
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત બાઇસેગના માધ્યમથી 'પ્રાકૃતિક કૃષિ' વિષય પર પરિસંવાદ સંબોધશે પરિસંવાદનું અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના તમામ ઇ-ગ્રામ સેન્ટર પર...
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયની પાલનતાને વધુ સારું બનાવવા માટે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ- • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર પહોંચવાનો સમય 26મી જુલાઈ 2023થી 16.35 કલાકને બદલે 16.50 કલાકનો રહેશે. • ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશ્યલ ટ્રેન નો તાત્કાલિક અસર થી આગમન-પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે,15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15:48 કલાકે અને છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નં. 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન નો 27 જુલાઈ 2023 થી આગમન પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ના બદલે 15:46/15:48 કલાકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન નો 25 જુલાઈ 2023 થી આગમન - પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15/48 કાલકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલ કોરોનરી આર્ટરી ડિસીઝથી પીડિત યુવાન NRI મહિલા દર્દી માટે ઇનોવેટિવ ડીસોલવિંગ હાર્ટ સ્ટેન્ટ ઓફર કરે છે. Ahmedabad:...