Western Times News

Gujarati News

જો મિશન સફળ થશે તો -ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો વિશ્વનો પ્રથમ દેશ હશે. Chandrayaan3, ચંદ્ર ઉપર માણસે પગ...

૨૦૨૨-૨૩નો ડેટા ૨.૦૯ લાખ કરોડને પાર, RTIમાં થયો ખુલાસો-RBIએ માહિતી આપી છે કે ૨૦૧૨-૧૩થી અત્યાર સુધીમાં બેંકોએ ૧૫,૩૧,૪૫૩ કરોડ રૂપિયાની...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસર ખાતે વૃક્ષોના ઉછેર અને સંવર્ધન માટેના માનનીય કુલપતિશ્રી ડો. કિશોરસિંહ એન. ચાવડા સાહેબ તથા...

સ્વસ્થ બાળ-સ્વસ્થ ગુજરાત-તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મહત્વપૂર્ણ ભૂમિકા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી બાળકોને નિરોગી-તંદુરસ્ત-સ્વસ્થ બનાવવાનો સેવાયજ્ઞ...

નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી આણંદ, આણંદ જિલ્લાના મે.એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા ફુડ...

વિદેશ અભ્યાસ લોન યોજનાએ મારી દિકરીના સપનાને સાકાર કર્યું - રાજેશભાઈ રાવ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ...

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત બાઇસેગના માધ્યમથી 'પ્રાકૃતિક કૃષિ' વિષય પર પરિસંવાદ સંબોધશે પરિસંવાદનું અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના તમામ ઇ-ગ્રામ સેન્ટર પર...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયની પાલનતાને વધુ સારું બનાવવા માટે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ- • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર પહોંચવાનો સમય 26મી જુલાઈ 2023થી 16.35 કલાકને બદલે 16.50 કલાકનો રહેશે. • ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશ્યલ ટ્રેન નો તાત્કાલિક અસર થી આગમન-પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે,15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15:48 કલાકે અને છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નં. 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન નો 27 જુલાઈ 2023 થી આગમન પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર  16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે,  આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ના બદલે 15:46/15:48 કલાકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન નો 25 જુલાઈ 2023 થી આગમન - પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15/48 કાલકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે.

મૈરિંગો  સિમ્સ  હોસ્પિટલ કોરોનરી આર્ટરી ડિસીઝથી પીડિત યુવાન NRI મહિલા દર્દી માટે ઇનોવેટિવ ડીસોલવિંગ  હાર્ટ સ્ટેન્ટ ઓફર કરે છે. Ahmedabad:...

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૬૪.૯૭ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૭૦.૩૧ ટકા જળસંગ્રહ  રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે...

પોલીસ દ્વારા બે વ્યક્તિની અટકાયત- સમગ્ર પ્રકરણમાં આડકતરી સંડોવણી સામે આવતા શાસક પક્ષના નેતાએ આપ્યું પદ પરથી રાજીનામું વડોદરા, વડોદરાના...

સુરત, ડ્રગ્સની હેરાફેરીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ સીમાડાઓ પછી હવે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાની પસંદગી કરાઈ હોવાનો પહેલો સંકેત રવિવારે...

અંકલેશ્વર, મધ્યપ્રદેશના ઉજજૈનમાં મહાકાલેશ્વરના દર્શન કરી પરત ફરતા પિતાનું હદયરોગમાં મૃત્યુની જાણ થતાં ૧૬ વર્ષના પુત્રએ ચોથા માળેથી કુદી આત્મહત્યા...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) તા. ૨૩/૦૭/૨૦૨૩ ના રોજ દાહોદ શહેરમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનનું સામાજિક વિભાગ) દ્વારા...

સાવરકુડલા, સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાં રહેતી લલીતાબેન ધનજી સાવલીયા મધુબેન સાદુલ, મકવાણા, નયનાબેન, ભોળા, ઝીઝુવાડીયા લાભુબેન નાનજી દેથલીયા, વિલાસબેકન રમેશ દેગામા,...

સુરત, સુરતમાં છેલ્લા છ માસ કરતા વધુ સમયથી હીરાઉદ્યોગમાં મંદીનો માહોલ છે જેના કારણે ઘણા કારખાનાઓમાં સપ્તાહમાં ચારથી પાંચ દિવસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.