Western Times News

Gujarati News

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૬૪.૯૭ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૭૦.૩૧ ટકા જળસંગ્રહ  રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે...

પોલીસ દ્વારા બે વ્યક્તિની અટકાયત- સમગ્ર પ્રકરણમાં આડકતરી સંડોવણી સામે આવતા શાસક પક્ષના નેતાએ આપ્યું પદ પરથી રાજીનામું વડોદરા, વડોદરાના...

સુરત, ડ્રગ્સની હેરાફેરીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ સીમાડાઓ પછી હવે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાની પસંદગી કરાઈ હોવાનો પહેલો સંકેત રવિવારે...

અંકલેશ્વર, મધ્યપ્રદેશના ઉજજૈનમાં મહાકાલેશ્વરના દર્શન કરી પરત ફરતા પિતાનું હદયરોગમાં મૃત્યુની જાણ થતાં ૧૬ વર્ષના પુત્રએ ચોથા માળેથી કુદી આત્મહત્યા...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) તા. ૨૩/૦૭/૨૦૨૩ ના રોજ દાહોદ શહેરમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનનું સામાજિક વિભાગ) દ્વારા...

સાવરકુડલા, સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાં રહેતી લલીતાબેન ધનજી સાવલીયા મધુબેન સાદુલ, મકવાણા, નયનાબેન, ભોળા, ઝીઝુવાડીયા લાભુબેન નાનજી દેથલીયા, વિલાસબેકન રમેશ દેગામા,...

સુરત, સુરતમાં છેલ્લા છ માસ કરતા વધુ સમયથી હીરાઉદ્યોગમાં મંદીનો માહોલ છે જેના કારણે ઘણા કારખાનાઓમાં સપ્તાહમાં ચારથી પાંચ દિવસ...

સોનુ મંગાવ્યા પછી પેમેન્ટ કઈ રીતે કરવામાં આવતું હતું તે શોધવા મથામણ સુરત, સુરત એરપોર્ટ પર બે અઠવાડિયા પહેલા ગત...

(પ્રતિનિધી) શહેરા, પર્યાવરણને શુધ્ધ રાખવામાં વરસાદ લાવામા વૃક્ષો મહત્વની ભુમિકા ભજવે છે. શહેરા તાલુકાના પાલીખંડા ગામે મરડેશ્વર મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં...

(પ્રતિનિધિ) હાલોલ, હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલ કાળીભોઈ ત્રણ રસ્તા ઉપર થી હાથ બનાવટ ની પિસ્તોલ અને બે જીવતા કારતુસ...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ડી.ડી. ઠાકર આર્ટ્‌સ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં ગુજરાતી વિભાગ દ્વારા તારીખ ૨૧- ૭-...

નડિયાદમાં યુનાઈટેડ ક્રિશ્ચિય ફોરમ દ્વારા મણિપુરમાં ન્યાય અને શાંતિ માટે વિશાળ મૌન શાંતિ રેલી (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) (પ્રતિનિધિ) નડિયાદ,...

(પ્રતિનિધિ) વાપી, રક્તદાનને મહાદાન કહેવાય છે કારણ કે ઘણીવાર જીવન બચાવવા માટે રક્ત ખુબજ ઉપયોગી થઇ પડે છે. આ ચોમાસાની...

(પ્રતિનિધિ) વાપી, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વલસાડ જિલ્લા બેઠક વાપીખાતે યોજાઈ હતી. જેમાં માં. ગૃહમંત્રી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) મણીપુરમાં મહિલાઓ પર થયેલ અત્યાચાર અને અભદ્ર વર્તનની બાબતે ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે.વિવિધ સંસ્થાઓ...

રાજકોટ એરપોર્ટ ડીરેક્ટર દિગંત બોરાના જણાવ્યા અનુસાર, એરપોર્ટ ઓર્થોરિટી સાથે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ચેરમેનશ્રી સંજીવકુમાર દ્વારા હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ''રાજકોટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.