Western Times News

Gujarati News

નવી દિલ્હી, ઘરની બાલ્કની કે આંગણામાં આવીને ઘૂ-ઘૂ કરતાં અને શાંતિના દૂત કહેવાતા કબૂતરની ચરક જીવલેણ સાબિત થઈ શકે છે....

નવી દિલ્હી, અફઘાનિસ્તાનના બલગાન પ્રાંતની ઝમાન મસ્જિદમાં શુક્રવારની નમાજના સમયે બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ભારે નુકશાન થવાની સંભાવના છે....

15 થી 23 ઓક્ટોબર દરમિયાન આયોજિત નવરાત્રી મહોત્સવમાં રાજ્યની સંસ્કૃતિ અને ધરોહરને ઉજાગર કરવામાં આવશે થીમ પેવેલિયન, ક્રાફ્ટ બઝાર, ફૂડ...

HDFC મ્યુચ્યુઅલ ફંડ તેની ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ અવરનેસ પહેલ હેઠળ અમદાવાદ સહિત અન્ય પાંચ શહેરોમાં શેરી નાટકો દ્વારા નાણાકીય જાગૃતિને...

ભારતમાં તહેવારોનો સમય છે! સપ્ટેમ્બર 2023 માં ગણેશ ચતુર્થીની ઉજવણી કર્યા પછી, દરેક હવે નવરાત્રી માટે તૈયાર થઈ રહ્યા છે....

"ગાર્બેજ ફ્રી ગુજરાત" થકી “ગાર્બેજ ફ્રી ઈન્ડીયા”ના નિર્માણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને જાહેરમાં કચરો નાખવાનું ટાળતા...

મસાલા પાકોના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૧૦.૯૬ ટકા, ફળપાકના ઉત્પાદનમાં ૧૩.૦૧ ટકા અને શાકભાજી પાકોના ઉત્પાદનમાં ૧૨.૫૯ ટકા ફાળો બાગાયતી...

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઆએ દ્વારા ૧ સપ્ટેમ્બરથી અમદાવાદમાં નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે, જેના કારણએ કાયદા વધુ...

મકતમપુરની એગ્રીકલ્ચર હોસ્ટેલ નજીક ઉકરડો ઉભો થતા ગંદકીના સામ્રાજ્યથી ૫૦થી વધુ વિદ્યાર્થીઓ રોગચાળામાં સપડાયા (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) સીટી સ્કેન (કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન) તે એક મેડિકલ ઇમેજિંગ પ્રક્રિયા છે. જે શરીરની ચોક્કસ આંતરિક છબીઓ...

અમરેલીનાં કુંકાવાવમાં અડધો ઈંચ, રાજકોટ શહેરમાં ઝાપટા તથા જુનાગઢ જિલ્લામાં બેથી ત્રણ ઈંચ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગઈકાલે જામનગર જિલ્લાના...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામે અંતિમ સ્થાન તરફ જતાં રસ્તા પર નાળા ની સુવિધા નહિ હોવાથી લોકો એ...

વિધર્મીઓને ગ્રાઉન્ડમાં ન પ્રવેશવા વી.એચ.પી દ્વારા ગરબા આયોજકોને અપીલ કરાઈ (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને...

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ના સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ-સમગ્ર રાજ્યમાં આશરે ૫,૭૫,૪૧૧ જેટલા જીવો બચાવ્યા દાહોદ, દાહોદ ગુજરાત સરકાર દ્વારા ચાલતી...

ગાંધીનગરના સે-૩૦માં મકાન ખરીદવા બાબતે છેતરપિંડી કરી ઃ સે-ર૧માં મકાનમાલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ગાંધીનગર, આલીશાન મકાન વેચવા માટે માલિકે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.