Western Times News

Gujarati News

ઉંબરીમાં ‘બનાસકાંઠાથી સંખારી’ ટાવર ઈરેકશન કાર્યનો પ્રારંભ કાંકરેજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હસ્તક અગાઉ જાહેર કરાયેલ ગ્રીન એનર્જી કોરિડોરના ભાગરૂપે તેમજ...

મુક્તેશ્વર ડેમ, કરમાવાદ સરોવરમાં નર્મદાના નીર લાવવાની કાર્યવાહી-અલ્પવિકસિત વડગામ વિધાનસભા ક્ષેત્રનો વિકાસ કામો માટે સરકાર કટિબધ્ધ વડગામ, ભારત સરકાર, ગુજરાત...

૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે-રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoU ની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ સાત MoU થયાં ગાંધીનગર, ...

SSFના 280 જવાનોનું જૂથ અયોધ્યા પહોંચ્યું-રામજન્મભૂમિ સંકુલમાં PM મોદી ઉપરાંત અન્ય વીવીઆઈપી અને લગભગ દસ હજાર લોકો પણ હાજર રહે...

PoK આપોઆપ ભારતમાં ભળી જશે, થોડી રાહ જુઓઃ વીકે સિંહ (એજન્સી)નવી દિલ્હી, ચૂંટણી નજીક આવતા જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)...

ભારત-મિડલ ઈસ્ટ કોરિડોર સમજૂતીથી ચીન રોષે ભરાયું (એજન્સી)નવી દિલ્હી, ભારતમાં યોજાયેલી જી-૨૦ ઘણા વૈશ્વિક મુદાઓ અને દેશો-દેશો સાથે કેટલા મહત્વના...

ગગનયાન-૧ મિશન પ્રોજેક્ટ માટે પ્રિસિઝન ટૂલ્સ અને કમ્પોનન્ટ બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સીટીસીસી ભુવનેશ્વર ખાતે આ ટૂલ્સ...

ઉત્તરાખંડના દેહરાદૂન, ચંપાવત, નૈનીતાલ, ઉધમ સિંહ નગર, ટિહરી, પૌરી, બાગેશ્વર, ચમોલીમાં ભારે વરસાદની સંભાવના લખનૌ, ઉત્તરપ્રદેશમાં આજે પણ ભારેથી અતિભારે...

અમદાવાદ, નવરાત્રીનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ત્યારે આ નવરાત્રી પર સારેગામા ગુજરાતી તમામ ગુજરાતીઓ માટે એક સરપ્રાઈઝ લઇ ને...

મધ્યપ્રદેશના ખંડવામાં  ૧૫ સપ્ટેમ્બરથી પૂજા અર્ચના શરુ કરવામાં આવશે, તેમજ ૧૭ સપ્ટેમ્બરથી યજ્ઞ અને અનુષ્ઠાનનો કાર્યક્રમ શરુ કરવામાં આવશે. મધ્યપ્રદેશના...

મહારાષ્ટ્રના લાતુરમાં ખેડૂતોની હાલત એવી છે કે તેમને ટામેટાનો પાક માત્ર 80 પૈસા પ્રતિ કિલોના ભાવે વેચવો પડે છે. નવી...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૨ મું અંગદાન-બ્રેઇનડેડ જયદિપસિંહ ચૌહાણના અંગદાનમાં હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું બે કિડની અને...

‘સીરીઝ ઓફ બેરેજ’ યોજનાના ભાગરૂપે સાબરમતી નદી પર ગાંધીનગરના અંબોડ ગામે બેરેજ બનાવવા ૨૨૦ કરોડની મંજૂરી  Ø  બેરેજ તૈયાર થવાથી...

છેલ્લાં 14 વર્ષથી પબ્લિક રિલેશન્સ સેવા પૂરી પાડતી સંસ્થા 'સેતુ મીડિયા' દ્વારા તેની 14મી વર્ષગાંઠ નિમિતે મીડિયાના મિત્રો અને તેમના...

જમણા કાંઠા-ડાબા કાંઠાની મુખ્ય નહેરો, શાખા નહેરો અને માઈનોર નહેરોનું અંદાજે રૂ. ૨૨૫ કરોડના ખર્ચે સુધારણા–આધુનિકરણ કરવાનો મહત્વનો નિર્ણય:  જળ...

આરઆરવીએલમાં કેકેઆરનું વધુ એક રોકાણ બજારની તકો અને રિલાયન્સ રિટેલના બિઝનેસ મોડલમાં તેના વિશ્વાસને પુનઃ મજબૂત બનાવે છે મુંબઈ, 11 સપ્ટેમ્બર...

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૧૪૯ પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના...

બીજા રાઉન્ડમાં ૧,૪૦૩ વિદ્યાર્થીએ પ્રવેશ ફાળવ્યો, ૧,૧૭૬એ કન્ફર્મ કરાવ્યો અમદાવાદ, પીજી મેડિકલમાં પ્રથમ અને બીજા રાઉન્ડ સુધીમાં મળેલ પ્રવેશ કન્ફર્મ...

આયુષ્યમાન કાર્ડના શંકાસ્પદ લાભાર્થી, ફ્રોડ મામલે ગુજરાત દેશમાં ટોચ ઉપર -ગુજરાતમાં ૧.૩૬ લાખ કાર્ડમાં ફ્રોડ, ૬,૬૯૦ કાર્ડ તપાસના દાયરામાં (એજન્સી)...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.