Western Times News

Gujarati News

નવસારી, એક દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે નવસારીમાં વિશાળ જનમેદની સંબોધતા જણાવ્યું હતું કે, એક સમયે ગુજરાતના...

રાંચીમાં તોફાની ટોળાને કાબૂમાં લેવા ફાયરિંગ, દિલ્હી, મોરાદાબાદમાં પણ પ્રદર્શન, લખનૌમાં આવેલી ટીલેવાળી મસ્જિદ પર લોકોએ નારેબાજી કરી રાંચી, ભાજપના...

ગાંધીનગર,ડાયરેકટર ઑફ પ્રોસીકયુશનના ઈન્ચાર્જ ડાયરેકર શ્રી જગરૂપ સિંહ રાજપૂતે જણાવ્યુ હતું કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે તા.૧૨ જુન ૨૦૨૨ના...

અમદાવાદ, ગુજરાતમાં હવામાનમાં થોડા દિવસથી પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં...

મહેસાણા,મહેસાણા શહેરમાં અનેકવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફાયર એનઓસી અને ફાયર સિસ્ટમ ફિટ કર્યા વગરની મિલકતોને આગથી...

અમદાવાદ,અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જાહેરમાં હત્યા કરનાર મોન્ટુ નામદારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પુત્રની હત્યાનું કાવતરું ઘડાતું હોવાની આશંકાને પગલે...

ગીરસોમનાથ,સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં ૫૧૦૦ રૂપિયામાં સોમેશ્વર મહાપૂજાનો પ્રારંભ કરાયો છે. થોડા દિવસો ત્રણ સ્લોટ બાદ પાંચ સ્લોટમાં સોમેશ્વર...

મુંબઈ, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું અને ટ્રેડિંગના અંતે લાલ નિશાન પર બંધ થયું. બોમ્બે સ્ટોક...

દાહોદ, પંચમહાલ જિલ્લામાં અકસ્માત બાદ મારામારીનો એક વીડિયો વાયરલ થયો છે. હકીકતમાં પંચમહાલના પૂર્વ સાંસદની કાર અને એસ.ટી. બસ વચ્ચે...

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓના શિક્ષણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી કરી પ્રવેશ આપી ન શકાય. આ સાથે જ ન્યાયમૂર્તિ...

નૈનીતાલ,ઉત્તરાખંડમાં વધુ એક માર્ગ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા. નૈનીતાલ જિલ્લાના ઓખાલકાંડા પાસે એક કાર ઊંડી ખીણમાં પડી, જેમાં...

નવીદિલ્હી,નુપુર શર્માએ વિવાદિત નિવેદન પયગંબર વિરૂદ્વ આપતા સમગ્ર વિશ્વમાં આ નિવેદનની ટીકા થઇ રહી છે જેના લીધે ભારતની બદનામી થઇ...

નવીદિલ્હી,ઉશ્કેરણીજનક નિવેદનો કરવા બદલ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ એફઆઇઆર નોંધાયા બાદ પાર્ટીને વધુ એક આંચકો...

નવીદિલ્હી,પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણીનો વિવાદ અટકતો જણાતો નથી. શુક્રવારની નમાજ બાદ દેશના અનેક શહેરોમાં નૂપુર શર્મા વિરુદ્ધ ઉગ્ર વિરોધ...

વારાણસી , કાશી વિશ્વનાથ મંદિરને પૂરેપુરું સુવર્ણમય કરવાનું કામ ગઈકાલે ગુરુવારે પૂરું થઈ ગયું હતું. મંદિરના ગર્ભગૃહ બાદ હવે મુખ્ય...

વલસાડ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે પીએમ મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં ૩૦૫૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ...

ચંદીગઢ, પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે ખેડૂતો માટે ટ્યુબવેલનો લોડ વધારવાની ફી ૫૦% ઘટાડીને ૨૫૦૦ રૂપિયા કરી દીધી...

નવીદિલ્હી, ઇન્ટરપોલે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી છે. તેણે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાની...

ગ્રામ હાટ ખાતે જાહેર જનતા માટે પ્રદર્શન અને વેચાણ ત્રણ દિવસ સુધી ખુલ્લુ રહેશે પ્રધાનમંત્રીશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને...

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા ઠેર ઠેર કાર્યક્રમો અને વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. એક બાદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.