(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના રાજપારડી નજીકના સરકારી બોરીદ્રા ગામે ગામમાં જવાનો કોઈ કાયદેસર નો માર્ગજ નથી એમ જાણવા મળ્યુ છે.ત્યારે...
Search Results for: ખેડૂતો
અમદાવાદ, વપરાશક્ષમ આવક અને શહેરીકરણમાં વધારો થવાની સાથે ગ્રાહકો વચ્ચે આઉટ-ઓફ-હોમ ફૂડનાં વપરાશને વેગ મળવાથી ભારતીય આઇસ-ક્રીમ ઉદ્યોગ વર્ષ ૨૦૨૧...
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં આવેલ સુજલામ સુફલામ્ કેનાલમાં છેલ્લા ઘણા વર્ષોથી ભંગાણ પડ્યું તેમ છતાં તંત્ર દ્વારા...
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના મુલદ, ગોવાલી, નાના સાંજા, ઉચેડિયા, રાણીપુરા,મોટા સાંજા,ઝઘડિયા, લિમોદ્રા, કરાડ,અવિધા, પાણેથા, ઈન્દોર વિગેરે ગામોની સીમોમાં નર્મદાના પૂરના...
પ્રેમની વસંત બારે માસઃ નિલકંઠ વાસુકિયા નદીમાં ખળ ખળ નિર્મળ નીર વહી રહ્યું છે અને ગ્રામજનો નદીના કિનારા પર આવી...
રાજ્યમાં પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તળાવો ઉંડા કરવાના જળસંચય અભિયાનથી જળસંગ્રહશક્તિમાં વધારો ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું...
નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...
(પ્રતિનિધિ)ભરૂચ, મુલદ ગોવાલી, માંડવા, ઉચેડીયા, રાણીપુરા, ઝઘડીયા, મોટાસાંજા, લીમોદરા, સુકવણા, કરાડ, અવિધા, જરસાડ, અશા, પાણેથા, ઈન્દોર વિગેરે ગામની સીમમાં નર્મદાના...
રસાયણિક ખેતીથી પ્રકૃત્તિને ખુબ ગંભીર નુકસાનઃ રાજ્યપાલ અમદાવાદ, રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રાકૃતિક ખેતી અંગેના ખેડૂત તરીકેના સ્વઅનુભવો રજુ કરી જુનાગઢના...
દેશપ્રેમી, સંવિધાન પ્રેમી, નર્મદા પ્રેમી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હ્યદયપૂર્વકની શુભકામના. ગરવી ગુજરાતનાં ગૌરવશાળી કર્મવીરશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે Nation First એ...
અમદાવાદ જિલ્લાનાં માંડલ ખાતે અનેકવિધ વિકાસકામો સાથે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વિંઝુવાડાનું પણ લોકાર્પણ માનનીય નાયબ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય શ્રી નીતિનભાઈ...
મથુરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે નદી અને તળાવમાં રહેતા પ્રાણીઓ પ્લાસ્ટિકને...
રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિઃ રાજયના ૧૦૯ જળાશયો હાઈએલર્ટ પરઃ હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી (પ્રતિનિધિ)...
રાજ્યભરમાં સહકારી ક્ષેત્ર કિસાનોથી લઇ તમામ વર્ગોની આર્થિક ઉન્નતિ માટે એક દિશા ચિન્હરૂપ બન્યું છે : મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ સહકાર...
અમદાવાદ : આગામી ૨ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, દરિયાકાંઠાનાં વિસ્તારો એલર્ટ પરરાજ્યમાં આગામી ૨ દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે...
સુરતઃ વલસાડ જિલ્લામાં ચાલૂ વર્ષે 100 ટકાને આંબી ગયેલા વરસાદના કારણે ખેડૂતો હાલ તો ચિંતા મુક્ત છે. નદી, નાળા, ચેકડેમો સિંચાઇની...
ધંધાની જેમ ખેતીમાં પણ સાહસવૃત્તિ જરૂરી, ખેડૂતોએ આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવાનું સાહસ ખેડી કૃષિવિકાસના નવા આયામો સર કરવાના છે -જિલ્લા...
હિંમતનગરઃ વાર્ષિક રૂ.1 કરોડના રોકડ ટ્રાન્ઝેક્શન પર 2 ટકા ટીડીએસ લાગુ કરવાની સરકારે કરેલ જાહેરાતના વિરોધમાં જિલ્લાના તમામ માર્કેટ યાર્ડોમાં વેપારીઓએ...
પ્રતિનિધિ ધ્વારા, ભિલોડ, કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર 2 ટકા TDSની જોગવાઈ કરી છે. આ કાયદાની...
રસ્તા અને ખેતરમાં પાણી ભરાતા હોવાથી લોકો ત્રાહિમામ અમદાવાદ, રામોલ-હાથીજણ વોર્ડમાં વિવેકાનંદનગરના ગેરતપુર વિસ્તારની ડ્રેનેજ લાઈન બેસી ગઈ છે. જેથી...
(પ્રતિનિધિ) સંજેલી, સરકારે એક કરોડના રોકડ વ્યવહાર પર બે ટકા ટીડીએસ લગાડતા તેનો વિરોધ કરી સંજેલી મથકે આવેલી ખેતીવાડી ઉત્પન્ન...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા, અરવલ્લી જીલ્લામાં રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તેની અસર તળે બે દિવસ થી મેઘમહેર થતા ખેડૂતો સહીત...
નવીદિલ્હી : કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને વધુને વધુ લાભ મળી શકે તે માટે નવી કેટેગરી માટે સક્રિયરીતે વિચારણા કરી રહી...
ઉજ્જવલા ગેસ કીટનું આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે વિતરણ કરાયું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમરેલી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તલોદમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતા...