(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ) સિંધવાઈ માતાજીના મંદિર થી કાજરાની ભવ્ય શોભાયાત્રા નીકળી (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર ના ખત્રી સમાજ દ્વારા...
Search Results for: શ્રાવણ
શ્રાવણમાં જુગાર પુર બહાર ખીલ્યો અન્ય કેટલાક વિસ્તારોમાં પણ પોલીસના દરોડા અમદાવાદ : જન્માષ્ટમીનો તહેવાર નજીક છે અને શ્રાવણ માસ...
(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લીની ગીરીમાળાઓમાં સીમ વિસ્તારોમાંથી અજગરો નીકળવાનો સીલસીલો યથાવત રહેતા ખેડુતો, ાશુપાલકો,શ્રમજીવીઓ અને પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાઈ રહ્યો છે.સાબરકાંઠા...
વાસણા અને કૃષ્ણનગરમાંથી જુગાર રમતા શખ્સો ઝડપાયા હોટલો, ફાર્મ હાઉસો અને ગેસ્ટ હાઉસોમાં વ્યાપક તપાસ : બે દિવસમાં ૧૦૦...
શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે 100 મી પદયાત્રા પુર્ણ કરી પહોચ્યા- દિપકભાઇ દોશી (ઠેકેદાર) શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યુ...
10-08-2019, ઝૂલન ઉત્સવ શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયાના અગિયારમાં દિવસથી(અગ્યારસ) પૂર્ણ-ચંદ્ર દિવસ(પૂર્ણિમા) સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ બાળપણમાં મનોરંજન માટે...
(પ્રતિનિધિ) વિરપુર, મહીસાગર જિલ્લા માં આવેલ વીરપુર તાલુકા ના રસુલપુર પોટા ગામે ગત રાત્રે અસામાજિક તત્વો દ્વારા સરકારી સ્વછતા અભિયાન...
શ્રાવણના છઠ્ઠા દિવસે ભગવાન સોમનાથને યજ્ઞ દર્શન શૃંગાર કરવામાં આવેલ, પૌરાણીક ઋષી પરંપરા જીવંત કરતા શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય...
સિંગતેલમાં છેલ્લા ૩ દિવસમાં રૂ.૬૦/- નો વધારોઃ ૧પ લીટર સિંગતેલના રૂ.૧૯રપઃ વરસાદને કારણે આવક ઘટતા : શાકભાજીના ભાવમાં ઉછાળો (પ્રતિનિધિ...
શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણ સુદ છઠના દિવસે કેસરી પુષ્પોનો શૃંગાર કરવામાં આવેલ જેમાં 151 કિલ્લો પુષ્પોનો શૃંગાર કરવામાં આવેલ.
(પ્રતિનિધિ) ભરૂચ, શ્રાવણ ના સોમવારે શિવજી ના પૂજન અર્ચન નું માહત્મ્ય રહેલું છે ત્યારે ભરૂચ તાલુકા ની પૂર્વ પટ્ટી પર...
અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની જન્માષ્ટમી તહેવાર અગાઉ મ્યુનિ.કોર્પાે દ્વારા જે ગાયોને પકડવામાં આવેલ છે તે તમામ ગાયો છોડી મુકવાની વર્ષાે...
શ્રી સોમનાથ મહાદેવને લાલ વસ્ત્રોનો શૃંગાર કરવામાં આવેલ 51 કીલ્લો વિવિધ પુષ્પોના હાર અને લાલ વસ્ત્રો થી શુશોભીત ભગવાન સોમનાથ...
(તસ્વીરઃ-મનુભાઇ નાયી, પ્રાંતિજ) (પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં બકરી ઈદ અને શ્રાવણ માસ પવિત્ર તહેવાર ને...
અમદાવાદ, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં આજે તેઓ હાજર રહ્યા હતા. પત્ની અંજલીબેન સાથે...
શ્રાવણના પ્રથમ દિવસે શ્રી સોમનાથ મહાદેવને સાયં વિશેષ શૃંગારમાં બિલ્વદલ શૃંગાર કરવામાં આવેલ જેમના મનમોહક શૃંગાર ના દર્શન કરી ભક્તો...
શ્રાવણની પુર્વ સંધ્યાએ શ્રી સોમનાથ મહાદેવને કરવામાં આવેલ એલૌકીક શૃંગાર કરવામાં આવ્યા હતા.
વિશ્વામિત્રી કાંઠાના દેવીપુરા વિસ્તાર ખાતે પોલીસ જવાને બાળકીને વાસુદેવ બની બચાવતાં હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયા અમદાવાદ, ગઇકાલે ખાબકેલા ૨૧ ઇઁચ વરસાદના...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શ્રાવણ મહિનાની શરૂઆતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં જુગારની મોસમ શરૂ...
(પ્રતિનિધિ)નડિયાદ, સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ ખાતે રવિવારે ઢળતી સંધ્યાએ લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, પ.પૂ.જ્ઞાનજીવન દાસજી સ્વામી, ચેરમેન...
જુગાર રમતા જમાલપુરના ર૦ જુગારીઓ ઝડપાયા- મોબાઈલ, વાહનો, રોકડ અને સહિત પાંચ લાખનો મુદ્દામાલ કબજે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શ્રાવણ...