Western Times News

Gujarati News

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે દિવાની વિવાદ(જમીન અને સંપત્તિ સાથે જાેડાયેલા મામલામાં) એસસી-એસટી એક્ટ લાગુ ન...

માંડુ ઉત્સવની 4થી આવૃત્તિનું ઉદ્ઘાટન મંત્રી સુશ્રી ઉષા ઠાકુરે કર્યું-3 મહિના માટે ટેન્ટ સિટીનું સંચાલન- 11 જાન્યુઆરી સુધી સાંસ્કૃતિક અને રોમાંચક...

સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. અનેકવિધ સંવાદો, વિડિયો, નૃત્યો  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના યુકે-યુરોપ ખાતેના વિચરણ, મંદિર...

શ્રીમદ રાજચંદ્ર મિશનના સ્થાપક અને આધ્યાત્મિક વડા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈએ જણાવ્યું,  “હું પ્રમુખસ્વામી મહારાજ પાસે આવ્યો , તેમને જોયા અને...

ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર શ્રી એલેક્સ એલિસે જણાવ્યું, “હું અહી હાજર હજારો સ્વયંસેવકોને વંદન કરું છું કારણકે તેમના કારણે આ...

૩ દિવસમાં ફાયર સર્ટીફિકેટ મેળવવા અલ્ટીમેટમ, અન્યથા પાણી અને ગટરનું કનેકશન કટ કરી બિલ્ડીંગ સીલ કરાશે મોરબી, ભૂતકાળમાં સુરતના કોચીંગ...

‘પ્લેટિનમ વન’ - હરિયાળીમાં પગરાવની સાથે દાંડી યાત્રાની ઝાંખી કરાવતું ગળતેશ્વર સ્થિત નવીન પર્યટન સ્થળ (માહિતી) નડિયાદ, ખેડા જિલ્લાના ગળતેશ્વર...

ધર્મજના અર્ચના પટેલનો અનોખો પક્ષી પ્રેમ-દિન પ્રતિદિન વધતા જતા મુલાકાતીઓ પેરટ પેટ હાઉસ ધર્મજમાં ગાંધીચોક સ્થિત ધૂન પેરટ હાઉસ ખાતે...

(એજન્સી)મુંબઇ, માલિકો કૂતરાઓને તેમના બાળકોની જેમ માની શકે છે, પરંતુ કૂતરા માણસો નથી અને તેથી માનવ જીવનને જાેખમમાં મૂકવા અથવા...

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગરના ચીલોડા ખાતે આવેલ ઓમ લેન્ડ સ્કૂલનાં પ્રિન્સિપાલ એક સપ્તાહ અગાઉ ઘરેથી ડભોડા હનુમાનજી મંદિરે દર્શન કરવાનું કહીને...

સુરત, દેહવિક્રય સહિત કેટલાંક અનૈતિક કારોબારમાં ખાસ કરીને બાંગ્લાદેશની યુવતિઓ તેમજ મહિલાઓને ગેરકાયદેસર રીતે સુરત ખાતેેે ઘુસાડવાના કિસ્સાઓ અગાઉ ઘણીવાર...

(પ્રતિનિધિ) ગાંધીનગર,  ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન...

ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ રાજયવ્યાપી લોક દરબાર યોજીને ગેરકાયદે વસુલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે:ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવી...

ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની સ્ટેન્ડીંગ કમિટીમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની નિયુક્તિ રાજ્યના વિકાસમાં વિધાનસભા ગૃહમાં થતી ચર્ચાઓ મહત્વની હોય...

નવીદિલ્હી, પડકારજનક ઓપરેશનલ માહોલ છતાં વિશ્વમાં ર૦રરના વર્ષમાં ર૦ર૧ની સરખામણીમાં ઓપરેટેડ ફલાઈટસની સંખ્યામાં ર૬ ટકા વધારો નોધાયો હોવાનું એવીઅશેન એનાલીટીકસ...

મુંબઈ, મહારાષ્ટ્રના શિરડી સાઈ મંદીર દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવીકો દર્શનાર્થે આવતાં હોય છે. અહી આવનારા શ્રધ્ધાળુઓ ખુલ્લા મને દાનનો...

સોશિયલ મીડિયામાં લઠ્ઠાકાંડની અફવા ફેલાવનાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ-યુવકને ખેંચ આવતાં સ્થાનિકોએ ડુંગળી સુંઘાડી હોવાનો વીડીયો ઉતારીને સોશિયલ મીડીયામાં વાઈરલ કરવામાં...

પાલનપુરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વૃક્ષમિત્ર સન્માન કાર્યક્રમ યોજાયો (માહિતી બ્યુરો, પાલનપુર) પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે વિચરતા સમુદાય સમર્થન...

BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું, “આપણે જે વિશ્વમાં રહી છીએ તેનું સંચાલન નફો, ઉત્પાદન અને જરૂરિયાતના દ્રષ્ટિકોણથી થાય...

ગુરુપદે આવ્યાના  ૪૫ વર્ષમાં  પ્રમુખસ્વામી મહારાજે ૧૭,૦૦૦ ગામોમાં, ૨૫૦,૦૦૦ ઘરોમાં વિચરણ કર્યું, ૭,૫૦,૦૦૦ કરતાં વધુ પત્રોના પ્રત્યુતર આપ્યા, ૧૩૦૦ સંસ્થાઓ...

(પ્રતિનિધિ) ભરૂચ, ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ પટેલ ની અધ્યક્ષતામાં ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના આવતા ગામોના આગેવાનો સાથે શાંતિ સમિતિની...

(પ્રતિનિધિ) હાંસોટ, હિંદુ ધર્મનાં લોકોમાં શ્રધ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાધ્ધ કહેવાય છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ કંપા મુકામે કથાકાર રાધા દાસ કશ્યપ મહારાજના શ્રી મુખેથી નવ દિવસીય ભાગવત જ્ઞાનયજ્ઞ પારાયણ યોજાયો....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.