વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય અસ્મિતા અને સંસ્કૃતિને નવી ઊંચાઈ મળી છે : મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ...
(એજન્સી)અંબાજી, અંબાજી મંદિરની ઓળખ ધરાવતા મોહનથાળ પ્રસાદ બંધ કરાતા વિરોધનો મધપૂડો છંછેડાયો છે. પ્રસાદનો આ મામલો હજુ પણ દેશભરમાં ગાજી...
(એજન્સી)નવી દિલ્હી, રાશનકાર્ડના લાભાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જાે તમે પણ ફ્રી રાશન યોજનાનો લાભ લો છો, તો...
(એજન્સી)જાેશીમઠ, ચારધામ યાત્રા આગામી એપ્રિલ મહિનામાં શરુ થવા જઈ રહી છે. દેશના ખૂણે ખૂણેથી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી-યમુનોત્રી દર્શન કરવા માટે...
(એજન્સી)વોશિંગ્ટન, સારી લાઈફસ્ટાઈલ અને નાણાં કમાવા માટે વિદેશ જતા ભારતીયોની સંખ્યા વધતી જાય છે. તેમાં કાયદેસર રીતે વિદેશ જતા લોકોની...
(એજન્સી) કોલકાતા, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરી એક વાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળથી હાવડા ન્યૂ જલપાઈગુડી...
જનસભાને સંબોધતા કહ્યું કે, વિકાસ દ્વારા તમારા પ્રેમનું ઋણ ચૂકવવાના પ્રયાસમાં અહીં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો બેંગલુરુ, વડાપ્રધાન નરેન્દ્ર...
અમરોલીમા ૨૫ લાખથી વધુની ધાડ કરનાર ટોળકીને પોલીસે પકડી પાડી -વેપારીને બંધક બનાવી મહિલાએ તેના સાગરિકો સાથે મળી ૨૫ લાખથી...
આધ્યાત્મિક ચેતનાને લોક સેવાની ચેતના સાથે જોડીને ‘બહુજન સુખાય બહુજન હિતાય’નો મંત્ર ચરિતાર્થ કરવો છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ...
પોતાનામાં રહેલી અનોખી ક્ષમતા તેમજ કુદરતે આપેલ શરીરમાં કોઈ અંગની ખામી સાથે પણ પોતાનું ટેલેન્ટ બતાવનાર લોકો માટે એક પ્લેટફોર્મ...
પરિમલ નથવાણીએ મહિલા ફૂટબોલના 33 ખેલાડીઓ- કોચનું અભિવાદન કર્યું ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GCFA)ના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ...
મન, વચન અને કર્મથી કોઈને કષ્ટ ન આપીએ એ જ સાચી અહિંસા છે : શ્રી આચાર્ય દેવવ્રતજી આચાર્ય શ્રી મહાશ્રમણજીની...
તનેરાએ અમદાવાદમાં એના પ્રથમ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું અમદાવાદ, ટાટા હાઉસની ભારતીય એથનિક-વેર બ્રાન્ડ તનેરાએ એનો પ્રથમ સ્ટોર શરૂ કરીને અમદાવાદના...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કરશે. 118 કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ 8480 કરોડ રૂપિયાના કુલ ખર્ચે...
નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ હેઠળ મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી વ્યાજ સહાયની યોજના અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૧૦૬...
પ્રકૃતિની સમૃદ્ધિ તેને પાછી આપવાનું આપણું દાયિત્વ એટલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ : શ્રી આચાર્ય દેવવ્રતજી ગાંધીનગરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કૃષિ...
મિલેટ્સના પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર કેવા પ્રયત્નો કરી રહી છે ઇન્ટરનેશનલ ઇયર ઓફ મીલેટ્સ – ૨૦૨૩ મિશન અંગેના બિન સરકારી...
નાણાવટી અને શાહ તપાસ પંચે પણ ગોધરા કાંડની ઘટનાને ક્લીન ચીટ આપી છે જે વ્યક્તિએ તપસ્યા કરીને પોતાનું જીવન દેશ...
ઉર્વશી રૌતેલા 62.8 મિલિયન ફોલોઅર્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલિબ્રિટી બનીને અનુષ્કા શર્મા અને સલમાન ખાનને...
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનમાં કોન્ફરન્સ -'વુમન ઈન ધ વર્કફોર્સ: ઇન્ડિયન સીનારિયો, ચેલેન્જીસ એન્ડ વે ફોરવર્ડ' થીમ...
ટાટા આઇપીએલ 2023ની ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની પ્રથમ મેચ માટે ટિકિટો 10 માર્ચ, 2023થી ઉપલબ્ધ ગુજરાત ટાઇટન્સે...
શ્રમયોગીને કાયદાનું માર્ગદર્શન મળે તે માટે ૧૫૩૭૨ હેલ્પલાઇન ઉપલબ્ધ ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, શ્રમ કાયદાનો ભંગ કરનાર...
ગુજરાત વિધાનસભા ખાતે આણંદ જિલ્લામાં મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન...
ખાનગી ડેરીઓના આઈસ્ક્રીમ, લસ્સી, મિલ્કશેક, બરફના ગોળા, શેરડીનો રસ, સિકંજી, કાપેલા ફળોને ઠંડા કરવા વપરાતાં બરફની ગુણવત્તા સામે ઉઠી રહ્યા...
કિશોરોને નશાયુકત દવાઓ ખરીદતા અટકાવવા બાળ આયોગની સૂચનાઃ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે સવાલ-દવાની દુકાનોમાં CCTV ફરજીયાત કરવાનો અમલમાં...
