Western Times News

Gujarati News

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાઓમાંથી 1200 થી વધુ...

(તસ્વીરઃ મનુભાઈ નાયી, પ્રાંતિજ) તલોદ ના શક્તિ માતાના મંદિર ખાતે ખારી કાંઠા ક્ષત્રિય પરિવાર દ્વારા આ કાર્યક્રમ માં ક્ષત્રિય પરમો...

(પ્રતિનિધિ) ગોધરા, વિજયાદશમી પર્વને લઇને પંચમહાલ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે વિવિધ પ્રકારના શસ્ત્રોનું તેમજ વાહનો અને અશ્વ...

માં દુર્ગાની આરાધના કરતા દુર્ગા પૂજાના અંતિમ દિવસે મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતી પરંપરા ‘સિંદુર ખેલા’ કે જેમાં સ્ત્રીઓ આનંદપૂર્વક એક-બીજાને...

·         PMJJBY અને PMSBY દ્વારા નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હેતુ ગુરૂગ્રામ, ભારતની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ ગ્રામ પંચાયત સ્તરે જનસુરક્ષા યોજનાઓની પહોંચ વધારવાના હેતુથી એક વ્યાપક...

માંચી ખાતે પાવાગઢ ચોકી પાસે પોલીસ દ્વારા અલાયદા સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું  હતું- પાવાગઢમાં વિખૂટા પડેલાં ૨૦૦ યાત્રાળુઓનો પોલીસે...

પ્રકૃતિના ખોળે વસેલા ઐતિહાસિક નગર એવા દેવગઢબારિયા નગર કે રાજા શાહી વખતે ભૂતકાળમાં દેવગઢ બારીયા સ્ટેટ તરીકે ઓળખાતું હતું. એવી...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરમાં વિજયા દશમીના પાવન દિવસે શસ્ત્ર પૂજન તથા પથ સંચલન યોજાયું હતું. રાષ્ટ્રીય સ્વયં સેવક...

‘આઓ બનાવીએ વ્યસનમુક્ત ભારત’ આંદોલન ચલાવવા સંકલ્પ લેવાયા (તસવીરઃ કૌશિક પટેલ) મોડાસા, આજ દશેરા પર અધર્મ અને અહંકાર સામે વિજય...

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ ફૂટબોલ એસોસિએશન તમામ ગ્રુપ મેચ જીતી ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ રનર અપ બનતા વલસાડ જિલ્લાના તમામ ફૂટબોલ...

મુંબઈ, કોટક મહિંદ્રા બેન્ક લિમિટેડ દ્વારા ઘોષણા કરવામાં આવી કે તેણે પોતાની પ્રથમ ઈલેક્ટ્રોનિક બેન્ક ગેરન્ટી (ઈ-બીજી), નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસીસ...

નવરાત્રીની પૂર્ણાહુતિ સાથે વિજયાદશમીની ઉજવણી (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુકાના તવરા ગામના મંદિરોમાં સ્થપાયેલા ૨૫ થી વધુ જવરાનુ પાંચ...

ગાંધીનગર, પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે વરદાયિની માતાજીની...

જૂનાગઢની શ્રીજી ક્રેડિટ સોસાયટીના કરોડોના ઠગાઈ પ્રકરણમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરાઈ જુનાગઢ, જુનાગઢની સહકારી સંસ્થા શ્રીજી ક્રેડીટ કો.ઓપ.સોસાયટીના સંચાલકોને જીલ્લાના તાલુકાઓમાં...

રાજકોટમાં જ એક શિક્ષક સહિત ત્રણ લોકોના હૃદય થંભી જવાથી મોત થયાં અમદાવાદ, ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના ઓએનજીસી મેદાન ખાતે કુંભકર્ણ, મેઘનાથ અને રાવણના પુતળાનું દહન કરી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અસત્ય...

અસદુદ્દીન ઓવૈસીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં નારા લગાવ્યા (એજન્સી) હૈદ્રાબાદ, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં જુસ્સાદાર નારા લગાવતા જાેવા...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં મિશન વાસ્તુશાસ્ત્ર આધારિત એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં વાસ્તુશાસ્ત્રના અભ્યાસુ નિષ્ણાત અગ્રણીઓ જાેડાયા...

ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ વિજયાદશમી દશેરાના દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજન કરાતુ હોય છે જે અંતર્ગત આજે વિજયા દશમીના...

પાલનપુર બ્રિજ ધરાશાયી મામલે ૧૧ લોકો સામે ફરિયાદ પાલનપુર,  પાલનપુરમાં બ્રિજ ધરાશાયી થવા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે....

વિકાસનો સૌથી મોટો ફાયદો ગ્રામીણ વિસ્તારના ગરીબ લોકોને થવો જાેઈએ ઃ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે: માણસા અને કલોલમાં...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.