ફ્લેગ કોડના ભાગ-3 મુજબ કોઈએ પણ વાહન પર ધ્વજ લહેરાવવો જોઈએ નહીં ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા, ૨૦૦૨ની મુખ્ય વિશેષતાઓ ‘હર...
અમદાવાદ, ૧૧ ઓગસ્ટે અમદાવાદ સહિત દેશભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ દિવસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા શહેરીજનો...
ઔદ્યોગિક એકમોની વધતી આ માંગને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશથી રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ઓક્ટોબર-૨૦૨૧થી "કૌશલ્યા- ધ સ્કિલ...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે હત્યાના એક મામલામાં એક વ્યક્તિને છોડી મુકતા કહ્યું કે કોઇ આરોપીને શંકાના આધાર પર દોષિત જાહેર...
સમગ્ર દેશમાં ‘કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી’ ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન અધિકૃત પ્રથમ રાજ્ય યુનિવર્સિટી Ø સ્કૂલ ઓફ ડ્રોન ક્ષેત્રે તાલીમ...
૭૩મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૧૨ ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ખાતે‘‘વટેશ્વર વન’’નું લોકાર્પણ રાજ્યમાં...
ગાંધીનગરની વિવિધ સરકારી કોલેજના ઉપક્રમે આયોજિત ‘રન ફોર તિરંગા’માં વિદ્યાર્થીઓ, NCC,NSS અને હોમ ગાર્ડના જવાનો જોડાયા આઝાદીના અમૃત મહોત્સવ-૭૫ વર્ષની...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતે યોજાયેલી બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં સામેલ થયા હતા અને નગરવાસીઓને આ યાત્રામાં જોડાવા...
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા લોકો તેને કોરોનાની ચોથી લહેર કહી રહ્યા છે. આ...
ગાંધીનગરની વિવિધ સરકારી કોલેજના ઉપક્રમે આયોજિત ‘રન ફોર તિરંગા’માં વિદ્યાર્થીઓ, NCC,NSS અને હોમ ગાર્ડના જવાનો જોડાયા આઝાદીના અમૃત મહોત્સવ-૭૫ વર્ષની...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં તિરંગા યાત્રાના આયોજન થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં હર ઘર તિરંગા' કાર્યકમનું આજે આયોજન...
આણંદ, આણંદ જીલ્લાના સોજીત્રા નજીક કોંગ્રેસના ધારાસભ્યના જમાઇએ સર્જેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત છ લોકોના મોત નિપજયા હતા....
સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત મેઘસવારી ચાલુ રહેવા પામી છે અને છેલ્લા ર4 કલાક દરમ્યાન 0.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડવા પામ્યો...
વડોદરાથી ૧૩૦૦ કિ.મી. નું સ્કેટિંગ કરી નીકળેલ ૨૧ વર્ષનો યુવાન ૧૫મી ઓગસ્ટના રોજ નવી દિલ્હી પહોંચી શહિદ સ્મારકે ધ્વજ લહેરાવી...
દાહોદ, દાહોદમાં બેન્ક ઓફ બરોડાના માધ્યમથી દાહોદ શહેરમાં આવેલ બે ટ્રેડિંગ કંપનીઓએ કરોડોની લોન લીધા બાદ આ લોનની રકમ સમયસર...
૧૫ ઑગસ્ટના રોજ આણંદના આંગણે પરમ પુજ્ય મહંત સ્વામી મહારાજનુ આગમન (પ્રતિનિધિ) આણંદ, બી. એ. પી. એસ.ના નાભિ સમાન આણંદના...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) શ્રાવણી પૂનમે રક્ષાબંઘનના દિવસે બ્રાહ્મણો વિઘિવત પોતાની જનોઈ બદલે છે.જનોઈએ ભુદેવનુ સત્વ ગણાય છે.શ્રાવણી પૂનમે બ્રાહ્મણમાં...
પાલનપુર, પાલનપુરની મોટી બજાર ચોકમાં આવેલ એક ધીરધાર વેપારીને નકલી સોનાની બે ચેઈન પધરાવવા આવેલ રાજસ્થાનના બંટી બબલી વેપારીની સજાગતા...
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈનાં હાથનાં કાંડા પર રાખડી બાંધી તેની સર્વ...
ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા મુજબ મેઘરાજાનો શ્રધ્ધાભેર શણગાર મેઘમેળામાં સાતમ,આઠમ,નોમ અને દશમ એમ ચાર દિવસમાં લાખોનું માનવ મહેરામણ ઉમટશે અને...
લોકો વ્યાપક બનેલા મચ્છરજન્ય રોગચાળાથી તોબા પોકારી રહ્યા છે અને તંત્ર ૨૦૧૭ના એક્શન પ્લાન મુજબ ચાલે છેઃ જૂના હાઈ રિસ્ક...
કેટલાંક લેભાગુ તત્ત્વો સોશિયલ મીડિયામાં એક ડિશ પર બે ડિશ ફ્રીં રૂ.૪૦૦ની ડિશ રૂ.૧૦૦માં મળશે તેવી જાહેરાત મૂકી લોકોને જાળમાં...
ડેમમાંથી તાપી નદીમાં ૧.૭૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું (એજન્સી)તાપી, દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક...
પૂછપરછ કરતા અગાઉ પણ ચારેય પૈસા પડાવવા અને લૂંટ અને મદદગારી કરવામાં પોલીસના હાથે પકડાયેલ છે અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મી...
(એજન્સી)મુંબઈ, કોટક મહિન્દ્રા બેંક અને યસ બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર છે. બંને બેંકોએ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ...