Western Times News

Gujarati News

૧૯૯૧ની સાલમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેમાં રર લોકોનાં મૃત્યુ થયાં હતાં-આગામી મુદતે સરકારી વકીલ પુરાવાનું લીસ્ટ કોર્ટમાં રજુ કરશે (એજન્સી)અમદાવાદ,...

‘હર ઘર તિરંગા’ અભિયાન યોજવાનો સરકારે નિર્ધાર જાહેર કર્યો છે તેને સફળ બનાવવા માટે સરકારી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરે ખુદે...

ગાંધીનગર, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય સેકટર.૨૮ ગાંધીનગર તરફથી ૮, ઓગસ્ટ,૨૦૨૨ સોમવારના રોજ ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત...

(પ્રતિનિધિ) સંતરામપુર, સંતરામપુર તાલુકામાં ખેડાપા આઉટપોસ્ટ હદ ના સીમલીયા ગામે આવેલ ભમરી ચેક પોસ્ટ પાસે માનગઢ જવાનાં રસ્તે જંગલ વિસતારમાં...

(પ્રતિનિધિ) ભરૂચ, ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દેશભરમાં ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે ભરૂચ જીલ્લાના ટ્રાઈબલ તાલુકામાં...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા એલ.સી.બી. પોલીસે કાલોલ પી.ડબલ્યુ.ડી કવાટર્સની પાછળ ખુલ્લામાં ગંજી પાના પત્તાનો જુગાર રમતા કુલ ૮ જુગારીયાઓને પકડી પાડી...

આમલી નીચે સ્વયંભુ શિવલીંગ જાેયુ અને તે સ્વયંભુ શિવલિંગ આમલેશ્વર નામ પડ્યું ત્યારથી ગામનું નામ આમલેશ્વર પડ્યું (પ્રતિનિધિ) ભરૂચ, શ્રી...

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરમાં ૭૫ માં આઝાદીના અમૃત મહોત્સવ ની શાનદાર ઉજવણીમાં ‘હર ઘર તિરંગા’ ની તડામાર તૈયારીઓ દેખાવ પૂરતી હોવાનો...

(પ્રતિનિધિ) વલસાડ, આદિવાસીઓની પડખે સદા, સર્વદા રહેનાર ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી વલસાડ જિલ્લાના...

અમદાવાદ, “સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્વ” અંતર્ગત અમેરિકાના ન્યુ જર્સી ખાતેના લિબર્ટી સ્ટેટ પાર્ક, ફ્લેગ પ્લાઝા ખાતે ભારતની આઝાદીના અમૃત મહોત્વની...

તાજિયા ઉંચા હોવાથી તેનો ઉપરનો ભાગ વીજ વાયરને અડી ગયો હતો (એજન્સી)જામનગર, જામનગરમાં મહોરમનો તહેવાર જાેતજાેતામાં દુખમાં ફેરવાયો હતો. મહોરમના...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે “કોન્ટ્રાકટરો દ્વારા અને કોન્ટ્રાકટરો માટે ચાલતી સંસ્થા”ના જે કટાક્ષ થઈ રહયા હતા તે હવે...

(એજન્સી)અમદાવાદ, ગયા જુલાઈ મહિનામાં શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રુપિયા ૪૪ લાખની લૂંટ થઈ હોવાની ઘટના...

(એજન્સી)લખનૌ, સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી હુમલો કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે પણ યુપી-૧૧૨માં વોટ્‌સએપ નંબર પર...

 જસ્ટીસ યુ.યુ.લલિત, જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ, જસ્ટીસ બી.આર.નાગરતના, જસ્ટીસ જે. બી. પારડીવાલા સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનશે?! તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે...

કેનેડાએ ભારત માટે સ્ટુડન્ટ ડાયરેકટ સ્ટ્રીમ શરૂ કરી (એજન્સી)મુંબઈ, ભારતીય વિદ્યાર્થીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાના આકર્ષણમાં વધારો થયો છે....

મહિલાના પરિવારના સભ્યો હોસ્પિટલે પહોંચ્યા હતા હોસ્પિટલ-આરોગ્ય વિભાગ ઉપર ગંભીર આક્ષેપો કર્યા વડોદરા,  શહેરમાં એક સગર્ભા મહિલાની ડિલીવરીનો ચોંકાવનારો કિસ્સો...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની દોઢસોથી વધુ ખાનગી હોસ્પિટલોએ ચાર્જ રીવાઈઝ નહી કરવા સહીતના મુદ્દે ચાર સરકારી વીમા કંપનીની કેશલેશ સુવિધા આઠ દિવસ...

મેલબોર્ન, ઓસ્ટ્રેલિયાએ થોડાક મહિન પહેલા જ દુનિયા માટે પોતાના દરવાજા ખોલ્યા છે. પરંતુ તે પહેલા ત્યાંની સરકારે કોરોના મહામારીના કારણે...

નવીદિલ્હી, પાકિસ્તાન તહેરીક-એ-તાલિબાનના સ્થાપક કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાની ઉર્ફે અબ્દુલ વલી મોહમ્મદ એક વિસ્ફોટમાં માર્યો ગયો છે. તે અફઘાનિસ્તાનના પક્તિકા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.