Western Times News

Gujarati News

Search Results for: ત્રાલ

અમદાવાદ :  ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોથી ઘેરાયેલા અમદાવાદમાં મચ્છરોના ત્રાસે એટલી માઝા મૂકી છે કે અનેક લોકોએ તેમના જાન...

નવીદિલ્હી, શ્રી શ્રી રવિશંકર કરતારપુર કોરિડોરના ઉદ્‌ધાટન સમારોહમાં સામેલ થશે નહીં. તેમણે પાકિસ્તાનનું આમંત્રણ ઠુકરાવી દીધુ છે.સુત્રોએ આ માહિતી આપતાં...

દિલ્હી, કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર પાસેથી મંજૂરી મળી ગઈ...

ઇસ્લામાબાદ : કરતારપુર કોરિડોરને લઇ પાકિસ્તાની સેનાએ પોતાના જ વડાપ્રધાન ઇમરાન ખાનના નિર્ણયને પલટી દીધો છે.પાક સેનાના પ્રવકતા મેજર જનરલ...

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીઅમદાવાદ મહાનગરમાં મેટ્રો રેઇલ પ્રોજેકટના પ્રથમ તબક્કાના કામોની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને...

કલેકટર સી.આર.ખરસાણની રાહબરી હેઠળ વલસાડ જિલ્લાને વધુ એક એવોર્ડ વલસાડ જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણને ‘ધ યુઝ ઓફ આઇટી ઇન ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ'...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં મેટ્રો રેઇલ પ્રોજેકટના પ્રથમ તબક્કાના કામોની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને...

અમદાવાદ : શહેરના ઘાટલોડિયા કર્મચારીનગર પાસે આવેલી પાણીની ટાંકી રવિવારે તૂટી પડવાની ઘટના બાદ શહેરની ૯૯ પાણીની ટાંકીઓ જર્જરિત હાલતમાં...

દિલ્હી-એનસીઆર તેમજ અન્ય ભાગોમાં ડુંગળીના ભાવ ૧૦૦ રૂપિયા સુધી પહોંચતા પરેશાની: નિકાસ પર બ્રેક નવીદિલ્હી, ડુંગળીની વધતી જતી કિંમતોથી સામાન્ય...

 મુંબઈ: વકીલો અને પોલીસ વચ્ચે ખેંચતાણનો મામલો યથાવતરીતે આગળ વધ્યો છે. આના સંદર્ભમાં કેટલીક માંગોને લઇને જિદ્દી વલણ અપનાવી રહેલા...

ગોતા, પાલડી, બોડકદેવ, શાહીબાગમાં સૌથી વધુ કેસ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે.. ચોમાસામાં થયેલ...

(પ્રતિનિધિ) અમદાવાદ : કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ કરાવ્યો છે જાકે કેટલાક રાજયોએ...

મોદી સરકારે પાંચ મહિનામાં પાંચ વર્ષમાં સરકારો જે કામ ન કરી શકે એવા કાર્યો કર્યાં છે : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી...

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા આજે ખેડા જિલ્લાના નડીયાદ ખાતે રૂરલ મીડિયા વર્કશોપનુ આયોજન કરાયુ...

નવી દિલ્હી, અહેવાલો અનુસાર ૧ નવેમ્બરથી બેન્કો ખુલવા માટેનો સમય બદલાઈ જશે. બેન્કો માટે નાણાં મંત્રાલયના બેન્કિંગ ડિવિઝને નવું ટાઈમ...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરની કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં ૩૧ ઓકટોબરે પુર્નરચના કરવાની છે આ માહિતી ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આપી છે....

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કામ કરનાર સરકારી કર્મચારીઓને સરકાર તરફથી દિવાળીની ભેટ આપવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહ...

નવી દિલ્હી,  ઉદ્યોગનાં પીઢ શ્રી અમિતાભ બેનર્જીની નિમણૂક ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી)નાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે. આઇઆરએફસી...

 નવીદિલ્હી : ઓલ  ઈન્ડિયા  બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (એઆઈબીઈએ) અને બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં આશરે ૩૫૦૦૦૦ કર્મચારીઓ હડતાળ પાડનાર છે...

પૂર્વના વોર્ડમાં પાંચ વર્ષમાં મંજૂરી વિના ખોદકામ કરતા રૂ.૧૭.૩૦ લાખની પેનલ્ટી અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ ઝોનના (Ahmedabad city East...

પાક પી ૫ દેશોના રાજદ્વારીઓને ભારતના દાવોની પોલ ખોલવા માટે તે જગ્યાનો પ્રવાસ કરાવવા ઇચ્છુક છે ઇસ્લામાબાદ, સર્જિકલ સ્ટ્રાઇલ અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.