Western Times News

Gujarati News

મુંબઈ, દુનિયા સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે નવરાત્રીના તહેવારને ઓળખવામાં આવે છે. નવ દિવસની નવલી નવરાત્રી દરમિયાન ઉત્સાહ અને ઉમંગ...

મુંબઈ, અભિનેત્રી આલિયા ભટ્ટને તાજેતરમાં જ ટાઈમ ૧૦૦ ઈમ્પેક્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આલિયા ભટ્ટ સિંગાપોરમાં આયોજિત ઈવેન્ટનો ભાગ...

ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૫મી જન્મજયંતી ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરે વિધાનસભા પોડિયમમાં શ્યામજી કૃષ્ણ વર્માના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી ધારાસભ્ય...

“ભ્રષ્ટાચારમુક્ત ભારત- વિકસિત ભારત”  થીમ હેઠળ ઉજવણી કરાશે ભ્રષ્ટચાર નાબૂદી માટે નાગરિકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનજાગૃતિ લાવવા "કેન્દ્રીય સતર્કતા આયોગ" દ્વારા...

જમ્મુ, સોમવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત...

અમદાવાદ, સાબરમતી રીવરફ્રન્ટ ખાતે   તા.18 ઓકટોબરથી ચાર દિવસમાં ડીફેન્સ એકસપો યોજાશે જેમાં ભારત ઉપરાંત દુનિયાભરની શસ્ત્ર નિર્માણ કંપની તથા લડાયક...

બંગાળ પોલીસે ૧૧.૬૬ કરોડનુ ૨૩ કિલો સોનુ જપ્ત કર્યુ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (ડીઆરઆઈ) અને બંગાળ પોલીસે એક સંયુક્ત કાર્યવાહીમાં લગભગ...

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મ જંયતી નિમિત્તે ચમારડીના ગોપાલભાઈ વસ્તરપરાએ વતન માટે ઉમદા વિચારોથી લાઠી-બાબરા-દામનગર સહિત જિલ્લાના ૧૪૭ ગામોમાં સ્ટેચ્યુ...

રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ રજાઓમાં બનારસ માટે સુપરફાસ્ટ સમર વીકલી સ્પેશિયલ ટ્રેન (Summer Special Train)...

સેનમિના અને રિલાયન્સે અગાઉ કરેલી જાહેરાત મુજબ સંયુક્ત સાહસનો સોદો પાર પાડ્યો-રિલાયન્સ અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર માટે "મેક ઇન ઇન્ડિયા" પહેલને...

સુપ્રીમકોર્ટનો ચુકાદો એ “લેન્ડ ઓફ ધ લો” ગણાતો હોય પુખ્ત વયની પરિણીત કે અપરણિત યુવતી ગર્ભપાત કરાવી શકશે અને અનિચ્છાએ...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા વર્ષ ૧૯૮૭ થી શ્રી ઉમિયા ચંદ્રક સન્માન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન ૩૫...

રામલીલામાં લંકાદહન થઈ રહ્યુ હતું ત્યારની ઘટના-હનુમાનની ભૂમિકા નિભાવી રહેલા કલાકારનું મોત થયું -લંકા દહનમાં મંચન દરમિયાન કલાકાર રામસ્વરૂપ અચાનક...

વડોદરામાં એક જ રોડનું ૭ વાર પેચવર્કઃ નાગરિકોમા રોષ (એજન્સી)વડોદરા, વડોદરામાં તંત્રના ઢંગધડા વગરના આયોજનને લઈને લોકોમાં આક્રોશનો જવાળા ભભૂક્યો...

રેલવે પ્રશાસન દ્વારા દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી જતી સંખ્યાનો વિચાર કરીને અમદાવાદ અને જબલપુર વચ્ચે...

(પ્રતિનિધિ)અમદાવાદ, દિવાળીનો તહેવાર ૨૪ ઓક્ટોબરના રોજ ચાલુ મહિનાના અંતમાં આવતો હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પેન્શનરોનો ઓક્ટોબર...

સામાજીક કાર્યકરે કરેલી RTIના જવાબમાં થયેલ ચોંકાવનારા ખુલાસા (પ્રતિનિધિ) અમદાવાદ, દેશમાં નિષ્પક્ષ ચુંટણી થાય તેમજ મતદારોને રીઝવવા માટે નાણાંનો બેફામ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.