Western Times News

Gujarati News

નવી દિલ્હી,ભારત દ્વારા અફઘાનિસ્તાનને જે માનવીય મદદ કરવામાં આવે છે તેને પાકિસ્તાન તસ્કરી સહિતની અન્ય યુક્તિઓ અપનાવીને લૂંટી રહ્યું છે....

નવી દિલ્હી,રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે વ્યાજ દરમાં ૦.૫૦ ટકાના વધારાની જાહેરાત સાથે ગ્રાહક ભાવાંક આધારિત મોંઘવારી સરેરાશ ૬.૭ ટકા...

પ્રતિબંધ મૂકાયો તો સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ કંપની અને એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્કની ૫ અબજ ડોલરના માર્કેટમાં સંભવિત શિપમેન્ટ બંધ થઈ જશે નાગપુર,ભારત...

નવી દિલ્હી, ફેબ્રુઆરીથી મે મહિનાના અંત સુધી ભારતની ખાનગી રીફાઈનરીઓએ જંગી માત્રામાં રશિયન ક્રુડની આયાત કર્યા પછી દેશની ત્રણેય સરકારી...

નવી દિલ્હી,દિલ્હી પોલીસે ઉશ્કેરણીજનક ભાષણો અને સોશિયલ મીડિયામાં નફરતભર્યા મેસેજ ફેલાવવા મામલે એક્શન લીધી છે. દિલ્હી પોલીસના આઈએફએસઓ યુનિટે ઉશ્કેરણીજનક...

નવી દિલ્હી,મોહમ્મદપયગંબર વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હી પોલીસે ભાજપના પૂર્વ...

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદારોની કુલ સંખ્યા ૪૮૦૯ છે, જેમાંથી ૭૭૬ સાંસદ છે અને ૪૦૩૩ ધારાસભ્યો છે, હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો...

ખેડબ્રહ્મા‌ પોલીસ દ્વારા રાધિવાડ ગામેથી 20 લિટર દેશી દારૂ સાથે એક પકડાયો ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના અપોકો મહેન્દ્ર ભાઈ રામજીભાઈ, અપોકો...

પટણા, માનવતા મરી પરવારી હોય એવા અત્યંત કરુણ સમાચાર બિહારમાં જાેવા મળી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો...

જામનગર, જામનગરના વતની અને ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમજ તેમના ધર્મપત્ની અને ભાજપનાં મહિલા નેતા રીવાબા જાડેજાની પુત્રી નિધ્યાનાબાનો...

અમદાવાદ, શહેરમાં ગુનાખોરીના બનાવો બનતા રહે છે. તાજેતરમાં બનેલા એક બનાવમાં એક રિક્ષા ચાલકે જીવ ગુમાવ્યો છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં...

અમદાવાદ, ૧ જુલાઈ ૨૦૨૨ના રોજ અમદાવાદમાં જગન્નાથજી ભગવાનની ૧૪૫મી રથયાત્રા નીકળશે. પુરી બાદ અમદાવાદમાં નીકળતી રથયાત્રાને સૌથી મોટી માનવામાં આવે...

રોબોટિક યુરોલોજી ફોરમે યુરોલોજિકલ બિમારીઓની સારવારમાં વિવિધ અદ્યતન ટેકનિક વિશે સર્જનોને જાણકારી આપવા ઇન્ટ્યુટિવ ઇન્ડિયા સાથે જોડાણ કર્યું; ‘રોબોટિક યુરોલોજી...

સાંસદોની વોટ વેલ્‍યુ ૫,૪૩,૨૦૦ રહેશે. ચૂંટણીમાં કુલ ૪૮૦૯ મતદારો રહેશે. સંસદ અને વિધાનસભાઓમાં મતદાન થશે. નવી દિલ્‍હી, દેશના ૧૬મા રાષ્‍ટ્રપતિની...

અમદાવાદ પશ્ચિમ, ડૉ. કિરીટભાઈ પી. સોલંકી દ્વારા આજે તા.09 જૂન 2022ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8/9 પર રેલવે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.