Western Times News

Gujarati News

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં વર્ષ ૨૦૨૧ ના વર્ષમાં નિર્માણ પામેલ નવી બોરોલથી નારાજીના મુવાડા રોડ પર...

પિતાએ ખેતી કરવા માટે લીધેલી બેન્ક લોન ભર્યા બાદ સહાય ચૂકવવાની જીદ ગોધરા, કોરોનાકાળમાં અનાથ થયેલા ગોધરાના ર અનાથ બાળકોને...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ વિક્કી સોખીની પુનઃ નિયુક્તિ કરવામાં આવતા કાૅંગ્રેસ કાર્યાલય ખાતે અગ્રણીઓ અને કાર્યકરોએ...

તાલુકા પંચાયતના એક મહિલા સદસ્ય દ્વારા જીલ્લા ભાજપા પ્રમુખને રાજીનામું પણ મોકલાયું ! (પ્રતિનિધી) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયતમાં...

વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામમાં આવેલ અંબુજા સીમેન્ટ કંપની દ્વારા ભૂમિ, વાયુ અને પાણીમાં પ્રદુષણ ફેલાવાતું હોવા...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લામાં ચાલુ નિઝન માં વરસાદ ખેંચાતા શરૂઆતમાં ખેડુતો ધારા કરવામાં આવેલ વાવેતર નિષ્ફળ જાય તેવી...

જામનગર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં ઠલવાતી રેતી બે નંબરની? જામનગર, જામનગર નજીકના જાેડીયા પંથકમાંથી એસ.પી.દ્વારા જ મસમોટા પ્રમાણમાં રેતી ચોરીના...

(પ્રતિનિધી)ગોધરા,  પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન...

રિલાયન્સ બ્રાન્ડ્ઝની ફૂડ ચેઇન "પ્રેટ અ મોરે" સાથે મળી ફૂડ અને બેવરેજ રિટેલ ક્ષેત્રે તેના પ્રથમ સાહસની જાહેરાત મુંબઈ, રિલાયન્સ...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૫ મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:"...

સાબરકાંઠા, ગુજરાતના ૧૨ જેટલા બાળકોની કોમનવેલ્થ ગેમના ટ્રાયલ માટે પસંદગી થઇ છે . જેના ભાગરૂપે તમામને ઓરિસ્સાના કટક ખાતે બોલાવવામાં...

શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે પોલીસની ત્રીલેયર સુરક્ષા અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે પોલીસની ત્રીલેયર સુરક્ષા પણ દેખાશે....

રથયાત્રા ૧૯ કિલોમીટર પરંપરાગત રૂટ પર ફરશે : વહેલી સવારે યોજાનાર મંગલા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજરી આપશે...

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક:  ઉત્તર ગુજરાતનાં કુલ ૨૨ તાલુકા એવા છે જ્યાં ભુગર્ભ જળ ખાલી થઇ...

જામનગર, જામનગર શહેરમાં આવેલી જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રના લાખો દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. પરંતુ હોસ્પિટલનું વહીવટી તંત્ર ખાડે ગયું હોવાથી હોસ્પિટલ...

૧૩,૮૬૦ કિલો લુઝ જીરૂ,૧૪,૪૦૦ કિલો વરિયાળીનું ભૂસુ, ૨ હજાર કિલો ક્રીમ પાઉડર કબ્જે લેવામાં આવ્યો મહેસાણા, મહેસાણાનું ઊંઝા અને જીરું...

ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તિસ્તા, પૂર્વ આઇપીએસ આર.બી.શ્રીકુમારને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કર્યા અમદાવાદ, ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો મુદ્દે...

નવીદિલ્હી, રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટના અમલીકરણ સંબંધિત...

અમદાવાદ, કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે આવતીકાલે ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા કર્ણાવતી મહાનગરમાં પરિભ્રમણ કરશે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.