Western Times News

Gujarati News

મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાંથી એકનાથ શિંદે જૂથને રાહત બાદ ફ્લોર ટેસ્ટને લઈને રાજકીય ગતિવિધિઓ વધી...

73% દર્દીઓને ડર છે કે મોતિયાની શસ્ત્રક્રિયાથી દ્રષ્ટિ ગુમાવી શકે છે, કે શસ્ત્રક્રિયા પીડા પેદા કરશે અથવા સાજા થવામાં વધુ...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદેથી રાજીનાામુ આપવાનું નક્કી કરી લીધું હતું. તેમણે બે...

સુરક્ષા અને સર્વેલન્સમાં દાખલારૂપ બનશે 145મી રથયાત્રા અત્યાધુનિક સર્વેલન્સ પદ્ધતિ અને ટેક્નોલોજીના  મહત્તમ ઉપયોગનો દાખલો બનશે 145મી રથયાત્રા સોશિયલ મીડિયા...

વોશિંગટન, અમેરિકામાં એક મોટી ઘટના બની છે. ટેક્સાસ રાજ્યના સેન એન્ટોનિયોમાં સોમવારે એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદરથી ૪૬ લોકોના મૃતદેહ મળી આવ્યા...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય-સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ત્રીજા તબક્કા ર૦૧૮-૧૯ થી ર૩-ર૪માં ર૦રર-ર૩ ના...

મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડના સહયોગથી એડવેન્ચર એન્ડ યુ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ,  મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ (MPTB)ના...

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પ્રધાનમંત્રીની "ચા પર ચર્ચા" ભારતના પ્રધાનમંત્રી મોદી જસ્ટીન ટ્રુડો સાથે ચર્ચા કરી રહ્યા હતા, અમેરિકાના...

(તસ્વીરઃ અશોક જાેષી) વાપી, વાપી ટાઉનમાં સરદાર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા ૨૫મી જૂન ૧૯૭૫ના કટોકટી...

(પ્રતિનિધી)ગોધરા,  ગોધરા નગર પાલિકાની ચોમાસા પૂર્વે કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા પ્રથમ વરસાદે જ ઉડી ગયા હોય એવા દ્રશ્યો ઠેર...

હાલોલ, પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. યાત્રાધામ પાવાગઢ...

ઘરણા પ્રદર્શન કરી રહેલા કોંગી હોદ્દેદારો કાર્યકરોની અટકાયત (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  જંબુસર વિધાનસભા કોંગ્રેસ દ્વારા સરકારની પ્રજા વિરોધી નીતિને...

સદ્‌નસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થઈ વિજાપુર, ઘણા સમયથી વિજાપુરમાં લોકો અને ખેડૂતો વરસાદ નહી આવવાથી નિરાશાજનક સ્થિતિમાં મુકાયા હતા....

વેપારીઓને ફોસલાવી, જાળમાં ફસાવીને રૂપિયા ખંખેરતી ચાલાક યુવતીનો આતંક-કુબેરનગર, સરદારનગર, નાના ચિલોડા વિસ્તારમાં રહેતા વેપારીઓને યુવતી ફસાવી રહી હોવાની ફરિયાદો...

કંપનીના માલિક દ્વારા છેતરપિંડી અંગે ફાયનાન્સ ઓફીસર વિરૂધ્ધ ફરીયાદ (એજન્સી)દહેગામ, દહેગામ ઝાક જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં ફાઈનાન્સ ઓફીસર દ્વારા મસમોટી...

અમદાવાદ ખાતે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ દ્વારા વિદ્યાગુરુ એવોર્ડ સમારંભ યોજાયો અમદાવાદ ખાતે ગુજરાત ફર્સ્ટ...

આગામી વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને ચૂંટણી તંત્રની તૈયારીઓની સમીક્ષા-મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને રાજ્યના જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે યોજાઇ વિડીયો કોન્ફરન્સ રાજ્યમાં...

હેલન કેલર દિવસની ઉજવણી: ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન હેઠળ પ્રક્રિયા કુદરતી કે અકસ્માતથી શારીરિક દિવ્યાંગ  બનેલા લોકો માટે...

અમદાવાદ, ગુજરાતના ૧૮ હજાર ગામડાની ૩૨ હજાર જેટલી પ્રાથમિક શાળાને આવરી લેતા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો. જેમાં અનેક જગ્યાએ નેતાઓ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.