Western Times News

Gujarati News

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવા આજથી સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન  : પ્રવક્તા...

લખનૌ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરાયેલ ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરને દિલ્હી પોલીસ ઉત્તર પ્રદેશના સીતાપુર લાવી છે દિલ્હી...

ગાય આધારિત ખેતી થકી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી જીલ્લામાં ખારેકની પ્રયોગાત્મક ખેતી સફળ- નવાગામના જગદીશભાઈ પાવરાએ ત્રણ વર્ષ પહેલા ૩૨૦ રોપા...

અમદાવાદ પોલીસ દ્વારા આયોજીત કરાયો ‘Thanks giving program’-રથયાત્રાના સુખરૂપ સમાપન બાદ યુવાઓનો આભાર માનવા અમદાવાદ પોલીસની અનોખી પહેલ ઈતિહાસમાં સૌપ્રથમ...

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન (GIET) નામની સંસ્થા સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓને જ્ઞાનનો ભંડાર ઉપલબ્ધ...

ડેલિગેટ્સે સાયન્સ સિટીના જુદા જુદા વિભાગો જેમકે એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, નેચરપાર્કની લીધી મુલાકાત ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામની પહેલ અંતર્ગત છેલ્લા...

નવી દિલ્હી, બિહારની રાજધાની પટનાને અડીને આવેલા દાનાપુરમાં વિચિત્ર પ્રેમની અદભુત કહાની સામે આવી છે. પ્રેમીપંખીડા લગ્ન કરવાના ઇરાદે ઘરેથી...

વાॅશિંગ્ટન, અમેરિકાથી ફરી એકવાર ગોળીબારના સમાચાર છે. અમેરિકાના શહેર ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં ૪ઠ્ઠી જુલાઇની પરેડમાં ભાગ લઇ રહેલા લોકો પર...

દ્વારકા, ગુજરાતમાં લગભગ તમામ જિલ્લામાં મેઘમહેર થઈ છે. સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી...

પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. આ સાથે જ અકસ્માતમાં ૨૦થી વધારે ઘેટાંના...

અમદાવાદ, દાંતાના અગાઉના રાજવી પરિવારે અંબાજી માતાના મંદિર, તેની મિલકતો અને ગબ્બર ટેકરી પરનો દાવો ગુમાવ્યો છે અને તેના દાવાને...

અમદાવાદ, ઉદયપુર કન્હૈયાલાલ હત્યા કેસ મામલે કનેક્શનના તાર અમદાવાદ સુધી લંબાયા છે. આરોપીઓના પાકિસ્તાન સાથેનુ કનેક્શન ખૂલ્યા બાદ હવે અમદાવાદ...

 ઘણા ઉદ્યોગો કામદારોને યોગ્ય સલામતી આપવામાં ઉણા ઉતરતા હોવાની બુમ : નાની મોટી દરેક દુર્ઘટનાઓમાં પોલીસ ફરિયાદ કેમ નથી થતી?...

ઝઘડિયા વનવિભાગ તેમજ ફાયર ફાઈટરની ટીમ દ્વારા ૨૪ કલાકની જહેમત બાદ કપિરાજને પાંજરે પુરવામાં સફળતા મળી.  (વિરલ રાણા) ભરૂચ,ઝઘડિયા તાલુકાના...

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ અને એસ. જી. પટેલ આયુર્વેદ હોસ્પિટલ ન્યુ વલ્લભ વિધાનગરના સંયુકત ઉપક્રમે આણંદ યુનિવર્સિટીના તમામ અઘિકારીશ્રીઓ, કર્મચારીઓ,...

સાયન, કાંદીવલી, બોરીવલી, અંધેરી સબ-વે, હિન્દમાતા સહિતના ભાગોમાં પાણી ભરાયાઃ કલ્યાણમાં મકાનોમાં પાણી ઘૂસ્યા : NDRFની પાંચ ટીમો તૈનાત મુંબઈ,...

નવી દિલ્હી, ભારતીય સિનેમાના જાણીતા દિગ્દર્શક તરુણ મજમુદારનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતાએ સવારે ૧૧ઃ૧૭ વાગ્યે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.