Western Times News

Gujarati News

કાનપુર, કાનપુરના કેન્ટ વિસ્તારના જૂના ગંગા પુલ નીચે સ્નાન કરવા ગયેલા બે સગા ભાઈઓ સહિત સાત કિશોરો શુક્રવારે બપોરે ગંગામાં...

નવીદિલ્હી, અમરનાથ યાત્રા શરૂ થતા પહેલા સેનાએ કાશ્મીરમાં મોટા આતંકી ઘૂસણખોરીની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ...

પ્રવાસ કેન્સલ કરતા અનેક તર્ક-વિતર્ક કોંગ્રેસમાં ટૂંક સમયમાં નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે, નરેશના કોંગ્રેસ આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી...

બંનેના પરિવારોએ લાકડીઓથી એકબીજા પર હુમલો કર્યો. ઓઢવમાં રહેતી લક્ષ્મી પ્રજાપતિના લગ્ન ૨૦૧૩માં ગોવિંદ પ્રજાપતિ સાથે થયા હતા, બંને સગીર...

નાણાંની ઉચાપત કરી હોવાની રજૂઆત  ગોધરા,નદીસરમાં મનરેગાના કામોમાં કામદારોને બદલે યાંત્રિક મશીનથી કામો કરીને મસ્ટરોમાં ખોટી હાજરી પુરીને સરકારી નાણાંની...

દેશના અનેક રાજ્યોમાં હવામાન બદલાઈ રહ્યું છે. આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું બંગાળની ખાડી પર પહોંચી જશે. આ દરમિયાન કેટલાક રાજ્યોમાં...

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ લો કોલેજ અને કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ-આણંદનો વાર્ષિકોત્સવ યોજાયો વકીલના વ્યવસાયમાં સમય પાલનના આગ્રહી...

(વિરલ રાણા) ભરૂચ,અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનની મિટીંગ અમદાવાદ ખાતે માજી મંત્રી અને હાલ પ્રમુખ વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં...

લુણાવાડા, લુણાવાડા તાલુકા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરીયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંઘીનગર સુઘી જવુ ના પડે તે માટે દર...

સિમ્સ જાણીતા લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડો. અભિદિપ ચૌધરીની સેવાનો લાભ આપશે. સિમ્સ હોસ્પિટલ દ્વારા ઈન્સ્ટિટ્યૂટ...

·         પ્રતિ ઇક્વિટી શેર રૂ.10ની ફેસ વેલ્યૂ ધરાવતાં દરેક ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ  રૂ.310 - રૂ.326 ·         બીડ/ઇશ્યુ ખુલવાની તારીખ - બુધવાર, 11મી...

ઝઘડિયાના ધારાસભ્યએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખી રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માંગ કરી. (વિરલ રાણા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ...

બાંદ્રા વિસ્તારમાં આથિયા શેટ્ટીએ નવું ઘર લીધું છે મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ આ વર્ષે લગ્ન...

ઘરે પણ ન બને એવી શુદ્ધ ઘીની સુખડી પૂરક આહારમાં આપી. વડોદરા જિલ્લાના નંદઘરોના બાળકોને પોષિત કરવા અભિયાન  આલેખન – દર્શન ત્રિવેદી...

જનજાતિ સુરક્ષા મંચ દવારા આજરોજ સંતરામપુર પ્રતાપપુરા ખાતે આદિવાસી ના પ્રશ્નો અંગે ને આદિવાસી ના લાભ સાચા આદિવાસી ઓનેજ મળે...

સંતરામપુર તાલુકા મથકે નવ નિમિઁત બનેલ નવીન અદ્યતન બસ સ્ટેશન નું ઉદધાટન કરીને આ નવીન બનેલ બસસ્ટેન્ડ સંતરામપુર ને કડાણા...

(વિરલ રાણા) ભરૂચ,ઓદ્યોગિક વસાહતો માંથી ગેરકાયદેસર રીતે પ્રદુષિત પાણીના નિકાલની ઘટનાઓ વારંવાર બનતી રહી છે.આ રીતે નિકાલ કરવાથી પર્યાવરણ,માનવ સ્વાસ્થ્ય...

શહેરા તાલૂકાના ગાગડયા ખાતે આવેલી શ્રી સર્વોદય હાઈસ્કૂલ  આચાર્ય અમરસિંહ સાલમસિંહ પટેલ વય નિવૃત્ત થતા વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો....

ગુજરાત ભાજપનો કાર્યકર જ્યારે કોઇ નિશ્ચય કરી આગળ વધે ત્યારે તે કાર્યકરોની અડફેટે આવનાર તમામ લોકોનો સફાયો થઇ જાય છે:-...

અશનીર ગ્રોવરનો દાવો. ગ્રોવરે જણાવ્યું હતું કે, શાર્ક ટેંક ઈન્ડિયામાં તેમની પાસેથી ૧૦ કરોડનો ખર્ચ કરવાનું કમિટમેન્ટ લેવામાં આવ્યું હતું ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.