Western Times News

Gujarati News

Search Results for: મહીસાગર

રાજ્યમાં પ્રથમ કેસ ૧૯ માર્ચે નોંધાયો હતો ત્યારબાદથી હજુ સુધી ૬૬ દિનમાં ૧૩૬૬૯ કેસો નોંધાયા ચુક્યા છે અમદાવાદ,  લોકડાઉનના ૬૧મા...

રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સામાન્ય લોકો માટે એસ.ટી. બસ સેવા પૂર્વવત :  એસ.ટી. દ્વારા ગઈકાલે પ્રથમ દિવસે તા. ૨૦મી...

'ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ' શરુ કરવાનો આરોગ્ય વિભાગનો નિર્ણય  -વેન્ટિલેટર કેર દર્દીઓ માટે નવી લાઇફલાઇન સમાન સાબિત થયો  આ વર્ચ્યુઅલ...

અમદાવાદ, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લીંબોદ્રા ગામના ખેડૂત કાળુભાઇ ભગવાનભાઇ માછી ખૂશ છે. ખેતીવાડી કરીને ગુજરાન ચલાવનારા કાળુભાઇનું કહેવું છે...

યુવાનો દ્વારા છેલ્લા દસ દિવસથી ૨૦૦ પરીવારોને સવાર સાંજ જમવાનું પીરસાઈ રહ્યાં છે (વિપુલ જોષી, વિરપુર) મહિસાગર જિલ્લામાં નોવેલ કોરોનાવાયરસનો...

લુણાવાડા: નોવેલ કોરોના વાયરસ (COVID 19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. તે સંદર્ભે મહીસાગર જિલ્લામાં...

હાલ કોરોનાનો કેર વ્યાપી રહ્યો છે. રાજ્યમાં હજી કોરોનાનો હજી એકપણ કેસ નોંધાયો નથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત કેસ સતત નોંધાઈ...

લુણાવાડા: મહીસાગર જિલ્લાના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકારશ્રી બિપિન પટેલ છેલ્લા સાડાત્રણ  વર્ષથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવે છે. તેમની આ સિધ્ધિના...

લુણાવાડા: માનવજાત માટે વરદાન રૂપ સાબિત થયેલ અને મેડીકલ ઇમરજન્સીમાં મુકાયેલા દર્દીઓ માટે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ આજે જીવનદાયિની સાબિત...

અમદાવાદ: વડોદરા અને સુરત જિલ્લામાં મનરેગા યોજનામાં નાણાની ફાળવણી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા ગ્રામ વિકાસ મંત્રી બચુ...

બે વર્ષમાં વડોદરા,સુરત,ગાંધીનગર અને મહિસાગર જિલ્લામાં ૬૪,૨૯,૬૪૮ માનવદિનની રોજગારી ઉભી થઇ વડોદરા અને સુરત જિલ્લામાં મનરેગા યોજનામાં નાણાની ફાળવણી સંદર્ભે વિધાનસભા...

નારી તું નારાયણી અને આજના યુગમાં અનેક પડકારો ઝીલતી નારી શક્તિની વાત જાણીએ. આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણીને સમર્પિત...

આદિકાળ થી ગ્રામીણ તેમજ નગર શહેરના લોકોને મનોરંજન પહેલા પરંપરાગત લોક વાદ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતું હતું. રાવણ હથ્થો, જંતર, ...

લુણાવાડા:સ્વસ્થ ધરા ,ખેત હરાના ઉદ્દેશથી ભારત સરકારના કૃષિ મંત્રાલય, કૃષિ અને સહકાર વિભાગ દ્વારા તમામ  રાજયમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સોઇલ હેલ્થ કાર્ડની યોજના અમલમાં...

આણંદ: ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક વર્કશોપમાં કિસાનોની ઉપસ્થિતિ અને કિસાનોના ઉત્સાહના દર્શન કરતાં ગુજરાતમાં...

મહીસાગર જિલ્લાનાં વિરપુર તાલુકાના વિરપુર ગામનાં પ્રગતિશીલ ખેડૂત સલીમભાઈ મહંમદભાઈ શેખ કે તેઓ ખેત વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી...

લુણાવાડા: રાજય ની સંવેદનશીલ સરકાર દ્રારા ખેડૂતોના હિતો માટે અનેકવિધ નિર્ણયો લઇ ખેડૂતોના સમાજીક અને આર્થિક ઉત્થાન માટે અનેક પગલાઓ...

(પ્રતિનિધિ)સેવાલીયા, મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે મુસ્લીમ સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા અને ખોટા ખર્ચથી બચવા માટે વિના મુલ્યે (ફ્રી) સમુહ...

અંતરીયાળ અને ઉંડાણના આદિજાતિ ગ્રામ્ય વિસ્તારની કાજલ રાવત મહીસાગર યોગ ગર્લ તરીકે જાણીતી બની લુણાવાડા: રાજ્ય સરકાર દ્વારા ખેલમહાકુંભના માધ્યમથી...

કેન્દ્ર સરકારે દેશમાંથી સંપૂર્ણપણે રક્તપિત્ત નિર્મૂલન માટે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અમલી  બનાવ્યો છે. જેના ભાગરૂપે ‘રક્તપિત્ત મુક્ત ગુજરાત’ના નિર્માણ...

લુણાવાડા: મહીસાગર જિલ્લાના કડાણા તાલકાના માલવણની શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટસ કોલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ....

વિરપુર: 71માં પ્રજાસતાક દિન નિમિતે તાલુકા કક્ષાની ઉજવણી વિરપુર તાલુકાના કુંભરવાડી ગામ ખાતે કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન મામલતદારના...

વિરપુર: મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં CAA ના સમર્થનમાં ત્રીરંગા રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં લગભગ ૧૦૦૦ થી વધારે યુવાનો...

લુણાવાડા: મહીસાગર જિલ્લાના લુણાવાડાની શ્રી એસ.કે.હાઇસ્કૂલમાં વિદ્યાર્થીનીઓને મહિલા સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. લુણાવાડાના સામાજીક કાર્યકર શ્રીમતી સોનલબેન પંડ્યાએ વિદ્યાર્થીનીઓને...

પ્રતિનિધિ દ્વારાભિલોડા: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ હિન્દુ યુવા વાહિની અરવલ્લી દ્વારા તક્ષશિલા વિદ્યાલય બાયડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.