Western Times News

Gujarati News

મુંબઈ, પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પછી એકાએક સલમાન ખાન ચર્ચાનો વિષય બની ગયો છે. વાસ્તવમાં સિદ્દુ મૂસેવાલાની હત્યાનો આરોપ...

કર્ણાવતી ગ્રાહક પ્રાકૃતિક બજાર -૨૦૨૨ને ખુલ્લું મુકતા રાજ્યપાલ -ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધે એ સમયની...

એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ, અજય શ્રોફ, પંકજ કેશરુવાલા, જાનવી પ્રોડક્શન્સના વિકાસ અગ્રવાલ અનેરીષિવ ફિલ્મ્સના આશિષ પટેલ અને...

નવી દિલ્હી, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ ખોટી અને ભ્રામક જાહેરાતોને રોકવા અને બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા આવી કોઈ જાહેરાતો ન...

મુંબઈ, મનોરંજન જગતથી અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા છે. બોલીવુડ અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂરની...

પુણે, પંજાબી સિદ્ધૂ મૂસેવાલાના હત્યાકાંડમાં ફરાર થયેલા શૂટર સંતોષ જાધવની પુણે પોલીસે ધરપકડ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ આરોપીની...

અમદાવાદ, જાે કોર્પોરેટ સંચાલિત હોસ્પિટલોની વાત કરવામાં આવે તો અહીં સ્ટાફની ૫૦ ટકા અથવા તેનાથી પણ વધારે નર્સો જેમને આપણે...

અમદાવાદ, આખા ગુજરાતમાં દારૂબંધીનો કડક રીતે અમલ થાય તેની જવાબદારી ગુજરાત પોલીસના માથે છે ત્યારે જાે પોલીસ જ આ દારૂના...

યુટીઆઈ માસ્ટરશેર યુનિટ સ્કીમ ભારતની પ્રથમ ઇક્વિટીલક્ષી ફંડ (ઓક્ટોબર, 1986માં લોંચ થયું હતું) છે અને 35 વર્ષથી વધારે સમયગાળા માટે...

અમદાવાદ, રાજ્યમાં આજથી ગુજરાત શિક્ષણ બોર્ડની હેઠળની રાજ્યની પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીની તમામ શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે....

ગાંધીનગર, ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસું બેસી ગયાની પુષ્ટિ કરવામાં આવી નથી. જાેકે, ગુજરાતમાં પ્રી-મોન્સૂનમાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી...

આઝાદીનું અમૃત મહોત્સવ વર્ષ લોક સહયોગથી સર્વત્ર લહેરાતા તિરંગાથી યાદગાર બનાવવાનું આયોજન વડોદરા, ઑગસ્ટ મહિનો ભારતીય સ્વતંત્રતા ના સંદર્ભમાં ક્રાંતિનો...

બહેનો માટે આશીર્વાદરૂપ બની છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના -માતા અને બાળકની દેખભાળ કરવામાં આ યોજનાથી થઈ છે સરળતા વડોદરા,...

કેન્દ્ર સરકારની ૦૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે કાર્યક્રમ પાટણ,  પાટણ ખાતે...

શહેરમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે, વરસાદનું આગમન થયું છે ત્યારે હાટકેશ્વર સર્કલ વિસ્તારમાં "છત્રપતી‌ શિવાજી મહારાજ ઓવર બ્રિજ"માં ગાબડું...

સમસ્ત મહાજન દ્વારા "આપણું ગામ, ગોકુળ ગામ" યોજના- દાનવીરોને સુકૃતોમાં લાભ લેવા ગીરીશભાઈ શાહની અપીલ. વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.