Western Times News

Gujarati News

ચેન્નાઇ, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની હાજરીમાં તેમની પાર્ટી ડીએમકેના સાંસદ એ. રાજાએ એક બેઠકમાં કહ્યું કે જ્યાં સુધી પેરિયાર જીવિત...

લખનૌ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક પુત્રએ પોતાના પિતાની ઘણી બેરહમીથી પિટાઈ કરી હતી. પિતાને લોખંડના રોડથી એટલી વખત માર...

• ડીપીઆઇટીએ સુચવેલા ૩૦૧ જેટલા રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારા માત્ર બે રાજયોમાં ગુજરાત રાજયએ સ્થાન મેળવ્યું • States’ Startup...

મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના ૯ તાલુકાના કુલ ૯૭ ગામોને નર્મદાના પાણી થકી પૂરક સિંચાઇનો લાભ મળશે પ્રવકતા મંત્રી શ્રી...

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવા આજથી સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન  : પ્રવક્તા...

લખનૌ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરાયેલ ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરને દિલ્હી પોલીસ ઉત્તર પ્રદેશના સીતાપુર લાવી છે દિલ્હી...

ગાય આધારિત ખેતી થકી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી જીલ્લામાં ખારેકની પ્રયોગાત્મક ખેતી સફળ- નવાગામના જગદીશભાઈ પાવરાએ ત્રણ વર્ષ પહેલા ૩૨૦ રોપા...

અમદાવાદ પોલીસ દ્વારા આયોજીત કરાયો ‘Thanks giving program’-રથયાત્રાના સુખરૂપ સમાપન બાદ યુવાઓનો આભાર માનવા અમદાવાદ પોલીસની અનોખી પહેલ ઈતિહાસમાં સૌપ્રથમ...

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન (GIET) નામની સંસ્થા સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓને જ્ઞાનનો ભંડાર ઉપલબ્ધ...

ડેલિગેટ્સે સાયન્સ સિટીના જુદા જુદા વિભાગો જેમકે એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, નેચરપાર્કની લીધી મુલાકાત ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામની પહેલ અંતર્ગત છેલ્લા...

નવી દિલ્હી, બિહારની રાજધાની પટનાને અડીને આવેલા દાનાપુરમાં વિચિત્ર પ્રેમની અદભુત કહાની સામે આવી છે. પ્રેમીપંખીડા લગ્ન કરવાના ઇરાદે ઘરેથી...

વાॅશિંગ્ટન, અમેરિકાથી ફરી એકવાર ગોળીબારના સમાચાર છે. અમેરિકાના શહેર ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં ૪ઠ્ઠી જુલાઇની પરેડમાં ભાગ લઇ રહેલા લોકો પર...

દ્વારકા, ગુજરાતમાં લગભગ તમામ જિલ્લામાં મેઘમહેર થઈ છે. સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી...

પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. આ સાથે જ અકસ્માતમાં ૨૦થી વધારે ઘેટાંના...

અમદાવાદ, દાંતાના અગાઉના રાજવી પરિવારે અંબાજી માતાના મંદિર, તેની મિલકતો અને ગબ્બર ટેકરી પરનો દાવો ગુમાવ્યો છે અને તેના દાવાને...

અમદાવાદ, ઉદયપુર કન્હૈયાલાલ હત્યા કેસ મામલે કનેક્શનના તાર અમદાવાદ સુધી લંબાયા છે. આરોપીઓના પાકિસ્તાન સાથેનુ કનેક્શન ખૂલ્યા બાદ હવે અમદાવાદ...

 ઘણા ઉદ્યોગો કામદારોને યોગ્ય સલામતી આપવામાં ઉણા ઉતરતા હોવાની બુમ : નાની મોટી દરેક દુર્ઘટનાઓમાં પોલીસ ફરિયાદ કેમ નથી થતી?...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.