Western Times News

Gujarati News

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્નેહ સંવાદ યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે આ સ્નેહ સંવાદ યાત્રા પહોંચી...

લુપા સિસ્ટમ્સના સ્થાપક અને સીઈઓ જેમ્સ મર્ડોક અને ધ વોલ્ટ ડિઝની કંપની એશિયા પેસિફિકના ભૂતપૂર્વ પ્રમુખ અને સ્ટાર અને ડિઝની...

·         ડિસ્કાઉન્ટ- રીટેઈલ અને લાયક કર્મચારી વર્ગ માટે શેર દીઠ રૂ. ૪૫ અને વિમાધારક વર્ગ માટે શેર દીઠ રૂ. ૬૦ ·         રોકાણકારો લઘુત્તમ ૧૫...

વડગામનાં ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે કરેલી ધડપકડ નાં વિરોધ માં અરવલ્લી જીલ્લાના બાયડ...

અરવલ્લી જીલ્લાના માલપુરમાં પોલીસ મથકથી થોડા જ અંતરે હાર્ડવેર લોખંડની દુકાનમાં ચોરોએ આશરે પાંચ લાખના મુદ્દામાલનું ખાતર પાડ્યાના અહેવાલ પ્રાપ્ત...

 (એજન્સી) મુંબઇ,મુંબઈ હાઇકોર્ટે લોકલ ટ્રેનમાંથી પડી ગયા બાદ ઘાયલ વૃદ્‌ઘને વળતર આપવાનો રેલવેને નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટે દૈનિક મુસાફરોના હિતમાં...

બાયડ તાલુકાના ડેમાઇ ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલતી અરવલ્લી એલસીબી પોલીસ અરવલ્લી LCB પોલીસે શાકભાજીના ફેરિયા બની અડધા કરોડની ચોરી...

નવી દિલ્હી, આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં બુધવારે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલો મુકાબલો અંતિમ બોલ સુધી...

ધનસુરામાં કોમી એકતાના દર્શન : ઉડાન ટ્રસ્ટના હિન્દૂ યુવાનોએ મુસ્લિમ પરિવારોને રમઝાન મહિનામાં ફ્રૂટ વિતરણ કર્યું. હાલના સાંપ્રત સમયમાં કોમવાદ,...

(એજન્સી) મુંબઈ,મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ચોરોએ પહેલા બુલડોઝરની ચોરી કરી અને ત્યારબાદ એ જ...

નવી દિલ્હી, પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટી પર થયેલા આત્મઘાતી હુમલામાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકો માર્યા ગયા હતા. આ પછી...

(એજન્સી) રૂદ્રપ્રયાગ,આવતા માસથી શરુ થનારી હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓને મહત્વની રાહત મળશે. કેદારનાથના પગપાળા રૂટનું અંતર ૮ કી.મી. ઓછું...

ખેડા જિલ્‍લા કલેકટરશ્રી કે.એલ.બચાણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા સ્‍વાગત કાર્યક્રમ જિલ્‍લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે યોજવામાં આવ્‍યો હતો. કાર્યક્રમમાં ઉપસ્‍થિત અધિકારીશ્રીઓને સરકારશ્રીના...

નવી દિલ્હી, દેશભરમાં સતત સાયબર ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ ગુનાહિત પ્રવૃત્તિઓનો રોકવા માટે મોદી સરકારે મહત્ત્વનો ર્નિણય...

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે પ્રભારીમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પત્રકાર પરિષદ સંબોધી પાટણ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત પ્રજાલક્ષી સેવાઓના કામોના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.